GUJARAT : બે દિવસથી કોરોના કેસની સંખ્યામાં નજીવો વધારો, છેલ્લા 24 કલાકમાં કુલ 36 કેસ નોંધાયા

પાછલા 24 કલાકમાં રાજ્યમાં 36 કેસ નોંધાયા. જ્યારે સતત પાંચમા દિવસે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાયો. તો સાજા થવાનો દર 98.74 ટકાએ પહોંચ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 11:21 PM

GUJARAT : કોરોનાના કેસોની સંખ્યા ભલે ઘટી હોય, પરંતુ પાછલા બે દિવસથી કેસની સંખ્યામાં નજીવો વધારો થઇ રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 36 કેસ નોંધાયા. જ્યારે સતત પાંચમા દિવસે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાયો. તો સાજા થવાનો દર 98.74 ટકાએ પહોંચ્યો છે. જ્યારે વેન્ટિલેટર પર 5 દર્દીઓ છે. તો એક્ટિવ કેસોની સંખ્યા 345 પર પહોંચી છે. શહેરોની વાત કરીએ તો રાજ્યના 19 જિલ્લામાં એક પણ કેસ નથી નોંધાયો. જ્યારે અમદાવાદમાં 8 કેસ, સુરતમાં 7 કેસ, વડોદરામાં 4 કેસ અને રાજકોટમાં માત્ર 2 કેસ નોંધાયા.

તો રાજ્યમાં રસીકરણની પ્રક્રિયાએ ફરી વેગ પકડ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 3 લાખ 55 હજાર 953 લોકોનું રસીકરણ કરાયું. જેમાં અમદાવાદમાં 47 હજાર 67 લોકોને રસી અપાઇ. તો સુરતમાં 45 હજાર લોકોનું રસીકરણ કરાયું. જ્યારે વડોદરામાં 25 હજાર 195 લોકોને રસી અપાઇ. જ્યારે રાજકોટમાં 17 હજાર 914 લોકોએ રસી મુકાવી. આમ રાજ્યમાં કુલ 3 કરોડ 10 લાખ 11 હજાર લોકો રસી મુકાવી ચૂક્યા છે.

 

Follow Us:
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
g clip-path="url(#clip0_868_265)">