Gujarat Assembly Election 2022 : અમદાવાદમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ પદયાત્રાની શરૂઆત, કાર્યકરોની પાંખી હાજરી

કોંગ્રેસની(Congress) આ પદયાત્રામાં 5 સપ્ટેમ્બરે અમદાવાદમાં યોજાનાર રાહુલ ગાંધીની પરિવર્તન સંકલ્પ સંમેલનમાં નાગરિકોને જોડાવવા, 10 સપ્ટેમ્બરે કોંગ્રેસના સાંકેતિક ગુજરાતને સમર્થન આપવા અપીલ કરાઈ રહી છે.

Gujarat Assembly Election 2022 : અમદાવાદમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ પદયાત્રાની શરૂઆત, કાર્યકરોની પાંખી હાજરી
Ahmedabad Congress Padyatra
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 01, 2022 | 5:57 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022 )પહેલા શહેરી મતદાતાઓ સુધી પહોંચવા કોંગ્રેસે(Congress) પદયાત્રાનો રસ્તો અપનાવ્યો છે. 1-2 સપ્ટેમ્બરે કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ પદયાત્રા થકી અમદાવાદ(Ahmedabad)શહેરની તમામ 16 વિધાનસભા બેઠકો પર જનતાના મુદ્દાઓ લઈ પહોંચી રહી છે.. 1 સપ્ટેમ્બરે કોંગ્રેસે અમદાવાદ શહેરની આઠ વિધાનસભાઓમાં પદયાત્રા યોજી છે. જેમાં જન-જન સુધી પહોંચવા અને જનસમર્થન મેળવવા પદયાત્રા ઉત્તમ માધ્યમ છે ત્યારે પદયાત્રાના માધ્યમ થકી મતદાતા સુધી પહોંચવાનો પ્રયત્ન કોંગ્રેસે શરૂ કર્યો છે.

પરિવર્તનનો સંકલ્પ સાથે કોંગ્રેસ જનજન સુધી પહોંચી

અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠક પર પરિવર્તન સંકલ્પ પદયાત્રા પૈકી 1 સપ્ટેમ્બર સવારે 4 અને સાંજે 4 વિધાનસભા બેઠક પર પદયાત્રા યોજાઈ છે. જેમાં સવારે વેજલપુર, ઘાટલોડિયા, નારણપુરા અને સાબરમતી વિધાનસભા બેઠકમાં પદયાત્રા યોજાઇ છે. જેમાં સાંજે એલિસબ્રિજ, દાણીલીમડા, જમાલપુર-ખાડિયા અને દરિયાપુર વિધાનસભામાં પદયાત્રા યોજાઈ હતી. જેમાં મોંઘવારીના મારથી મુક્તિ માટે મહિલા કરે પરિવર્તનનો સંકલ્પ, બેરોજગારીથી બચવા યુવાનો, કથળેલી કાયદો અને વ્યવસ્થાથી મુક્તિ માટે જનતા, શિક્ષણના વ્યાપારીકરણથી પરેશાન વાલીઓ અને વિદ્યાર્થીઓ, નશાખોરીથી યુવાધનને બચાવવા માતા-પિતા અને વારંવાર ફૂટતા પેપરોથી ત્રસ્ત યુવાનો કરે પરિવર્તનનો સંકલ્પ સાથે કોંગ્રેસ જનજન સુધી પહોંચી રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ કોંગ્રેસની આ પદયાત્રામાં 5 સપ્ટેમ્બરે અમદાવાદમાં યોજાનાર રાહુલ ગાંધીની પરિવર્તન સંકલ્પ સંમેલનમાં નાગરિકોને જોડાવવા, 10 સપ્ટેમ્બરે કોંગ્રેસના સાંકેતિક ગુજરાતને સમર્થન આપવા અપીલ કરાઈ રહી છે. આ વિધાનસભા ચૂંટણી પૂર્વે શહેરી વિસ્તારના મતદાતાઓ સુધી પહોંચવા માટે પદયાત્રા તો શરૂ કરાઇ પરંતુ આમાં પણ કેટલીક વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોમાં જ નિરસતા જોવા મળી હતી.. ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતી અને એલિસબ્રિજ વિધાનસભા બેઠકની પદયાત્રામાં માત્ર જૂજ કાર્યકરો જ જોડાયા હતા.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">