Ahmedabad : ફતેહવાડી વિસ્તારમાં લોકો પીવાના પાણીથી વંચિત, ટેન્કરથી પાણી મંગાવવા મજબૂર

શહેરના ગ્યાસપુર ફતેહવાડી લાલાબાગ વિસ્તારમાં પીવાના પાણી માટે લોકોને વલખાં મારવાનો વારો આવ્યો છે.. લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 2:55 PM

ઘર આંગણે નળથી જળની સમસ્યા રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં તો તમે જોઈ હશે. પરંતુ કહેવાતા સ્માર્ટસિટી અમદાવાદ(Ahmedabad)માં પણ આ સમસ્યા છે. જેમાં શહેરના ગ્યાસપુર ફતેહવાડી લાલાબાગ વિસ્તારમાં પીવાના પાણી(Drinking Water) માટે લોકોને વલખાં મારવાનો વારો આવ્યો છે. જેમાં  લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળતું.

જેના કારણે લોકોને નાણા ખર્ચીને ટેન્કરનો સહારો લેવો પડી રહ્યો છે. જેમાં લોકો રૂપિયા ખર્ચીને પાણી પીવા મજબૂર બન્યા છે.લોકોનું કહેવું છે કે તેમણે પાણીના કનેક્શન લેવા 300 રૂપિયા ખર્ચીને ફોર્મ ભર્યા છે અને 1150 રૂપિયા નળની ફી ભરી છે. તેમ છતાં હજુ સુધી નળમાં જળ નથી મળ્યું.

આ પણ વાંચો : BJP શાસિત રાજ્ય પર હવે મમતા બેનર્જીની નજર, બંગાળ UP સાથે હવે ગુજરાતમાં પણ 16 ઓગસ્ટે ‘ખેલા હોબે દિવસ’

આ પણ વાંચો : BHAVNAGARમાં બનશે દેશનું પહેલું સ્ક્રેપીંગ પાર્ક, રિસાયક્લિંગ ઉદ્યોગને પ્રોત્સાહન સાથે રોજગારીમાં ધરખમ વધારો થશે 

Follow Us:
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">