Ahmedabad : લો ગાર્ડન હેપી સ્ટ્રીટના વેપારી એસોસિએશનની amcને રજુઆત, કોરોના સમયના ભાડા માફ કરવા માગ

Ahmedabad : કોરોનાને કારણે અનેક વેપાર ધંધા પર અસર પડી છે. જેમાં સૌથી વધુ અસર ખાણીપીણી બજાર કે જે રાત્રી સમય દરમિયાન ચાલે છે તેને પડી હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad : લો ગાર્ડન હેપી સ્ટ્રીટના વેપારી એસોસિએશનની amcને રજુઆત, કોરોના સમયના ભાડા માફ કરવા માગ
હેપ્પી સ્ટ્રીટ, અમદાવાદ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 23, 2021 | 4:39 PM

Ahmedabad : કોરોનાને કારણે અનેક વેપાર ધંધા પર અસર પડી છે. જેમાં સૌથી વધુ અસર ખાણીપીણી બજાર કે જે રાત્રી સમય દરમિયાન ચાલે છે તેને પડી હોવાનું સામે આવ્યું છે. કેમ કે કોરોના કારણે લોકડાઉનમાં તમામ વેપાર બંધ રહ્યા અને બાદમાં જ્યારે છૂટછાટ મળી તો રાત્રિ કર્ફયૂના કારણે રાત્રી બજાર બંધ રાખવા પડ્યા. જેના કારણે રાત્રી બજારો પર સૌથી વધુ અસર પડી હોવાનું સામે આવ્યું છે.

ત્યારે લો ગાર્ડન સ્થિત હેપી સ્ટ્રીટ કે જે રાત્રી બજાર છે. અને હાલમાં કર્ફયૂના કારણે સૌથી વધુ અસર તેને પડી છે. ત્યારે હેપી સ્ટ્રીટના વેપારીઓએ amcને દોઢ વર્ષથી ધંધા બંધ રહ્યા તે સમયના ભાડામાંથી મુક્તિ આપવા માંગ કરી છે. જે કામ સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયું છે. મોટા ભાગે ભાડા માફી મંજુર થાય તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. પણ તેની સતાવાર જાહેરાત આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી મળ્યા બાદ જાહેર કરાશે. અને જો તેમ થાય તો હેપી સ્ટ્રીટના વેપારીઓને સૌથી મોટી રાહત મળી શકશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મહત્વનું છે કે હેપી સ્ટ્રીટ શરૂ થઈ તે પહેલાં મોટી સંખ્યામાં લોકો ત્યાં વેપાર ધંધા કરતા હતા. જોકે હેપી સ્ટ્રીટ શરૂ થયા બાદ ટેન્ડર બહાર પાડી માત્ર 27 થી 28 લોકોને જ મંજૂરી અપાઈ છે. જેના મળી અંદાજે 1 હજાર લોકો નભે છે. જેથી તે તમામ પર તેની અસર જોવાઇ છે. જોકે આ નિર્ણય લેવાથી વેપારીઓ સાથે પરિવારને રાહત મળશે. જે આવતી કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણય પરથી સ્પષ્ટ થશે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">