Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષી કેસ, અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહના મામલે આવતીકાલે થઈ શકે છે સુનાવણી

ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષી કેસનો વિવાદના મામલે અપડેટ સામે આવ્યુ છે. દિલ્લીનીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ તરફથી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષી કેસ, અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહના મામલે આવતીકાલે થઈ શકે છે સુનાવણી
Follow Us:
| Updated on: Aug 21, 2023 | 8:08 PM

ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષી કેસનો વિવાદના મામલે અપડેટ સામે આવ્યુ છે. દિલ્લીનીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ તરફથી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. રિવિઝન અરજી દાખલ કરીને તત્કાળ સુનાવણી માટે અરજી કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટમાં દાખલ કરાયેલ કેસની સુનાવણી 29 ઓગષ્ટે થનાર છે. અરજી કરી હવે સુનાવણી આ પહેલા કરા માટે માંગ કરવામાં આવી છે. આ મામલામાં આવતીકાલે મંગળવારે કોર્ટ ચુકાદો જાહેર કરી શકે છે.

તત્કાળ સુનાવણી કરવા માટે કરવા માટે સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલી અરજીને લઈ ગુજરાત યુનિવર્સિટી તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જેને લઈ બંને પક્ષ તરફથી દલીલો કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષેથી દલીલોને સાંભળ્યા બાદ ચુકાદો આવતીકાલ પર અનામત રાખ્યો હતો. આમ હવે આવતીકાલે મંગળવારે ચુકાદો જાહેર થઈ શકે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">