Ahmedabad: સિવિલ હોસ્પિટલના ડોકટરોએ સ્કોલિયોસિસ રોગની સર્જરી કરી નવયુવાનને જીવનદાન બક્ષ્યું

અમદાવાદ સિવિલના તબીબોએ 5 કલાકની જટીલ સર્જરી કરી અભય રાદડિયાની બિમારીનું નિદાન કર્યું. જૂનાગઢના ભેંસાણના વતની અભયને જવલ્લે જોવા મળતી સ્કોલિયોસિસ બિમારી હતી.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 27, 2021 | 10:57 PM

Ahmedabad: અમદાવાદ સિવિલના તબીબોએ 5 કલાકની જટીલ સર્જરી કરી અભય રાદડિયાની બિમારીનું નિદાન કર્યું. જૂનાગઢના ભેંસાણના વતની અભયને જવલ્લે જોવા મળતી સ્કોલિયોસિસ બિમારી હતી. જન્મથી જ કમરના મણકામાં વધારે પડતો વળાંક રહી ગયો. આ બિમારી સમયની સાથે આગળ વધી. 12 વર્ષની વયે રમતની વાત તો દૂર હલન-ચલનમાં પણ તકલીફ થવા લાગી. અભય રાદડિયાના માતા-પિતાએ અનેક ઓર્થોપેડિક અને સ્પાઈન સર્જનનો સંપર્ક કર્યો હતો.

 

 

પરંતુ બિમારીનું નિવારણ નહોતું મળ્યું આખરે કોઈની સલાહથી અભયના પિતા અમદાવાદ સિવિલ પહોંચ્યા હતા. જ્યાં તબીબોએ એક્સ-રે, સિટી સ્કેન બાદ કમરના મણકા વધારે વાંકા હોવાથી હલન-ચલનને અસર થયાનું જણાવ્યું હતું જો કે અભય નાનો હોવાથી 3 વર્ષ બાદ ઓપરેશન કરવાનું નક્કી કરાયું હતું. તેમજ સિવિલની ટીમે ન્યૂરો મોનિટરિંગ સાથે જટીલ ઓપરેશન પાર પાડ્યું. હતું. જેની બાદ હવે અભય સામાન્ય બાળકોની જેમ હરી-ફરી શકે છે.

 

આ પણ વાંચો: Maharashtraમાં કોરોનાનો વધતો કહેર, પૂણેમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ODI Matchમાં નહીં મળે દર્શકોને એન્ટ્રી

Follow Us:
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
g clip-path="url(#clip0_868_265)">