Maharashtraમાં કોરોનાનો વધતો કહેર, પૂણેમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ODI Matchમાં નહીં મળે દર્શકોને એન્ટ્રી

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના (Corona) કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના કેટલાક ગામોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે

Maharashtraમાં કોરોનાનો વધતો કહેર, પૂણેમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ODI Matchમાં નહીં મળે દર્શકોને એન્ટ્રી
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Feb 27, 2021 | 10:23 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના (Corona) કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના કેટલાક ગામોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે, તેવામાં હવે કોરોનાને કારણે પૂણેમાં યોજાનાર ભારત- ઈંગ્લેન્ડ વચ્ચેની વનડે મેચમાં (ODI match) દર્શકોને એન્ટ્રી નહીં આપવાનું નક્કી કરાયુ છે. સ્ટેડિયમમાં (Stadium) દર્શકોની હાજરી વગર જ મેચ રમાશે.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોને લઈને પૂણેમાં યોજાનાર ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ વનડે મેચ થશે કે નહીં. તેને લઈને મૂંઝવણ હતી, પરંતુ હવે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ મિલિંદ નાર્વેકરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરીને પરમિશન માટે અપીલ કરી હતી, જેને સીએમએ માની લીધી છે અને હવે પૂણેમાં રમાનાર ત્રણ વનડે મેચ નિર્ધારીત સમયે જ યોજાશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને સૂચના આપી છે કે ખેલાડીઓ અને અન્ય કર્મચારીઓને કોરોના ચેપ ન લાગે તે માટેની માર્ગદર્શિકાની સંપૂર્ણ કાળજી લેવામાં આવે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પણ વાંચો: JEE Main 2021: પ્રથમ તબક્કામાં 95% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, શિક્ષણ પ્રધાને આપી માહિતી

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">