VIDEO: આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓની મોજમાં મેઘરાજા વિઘ્ન બની શકે!

  નવરાત્રીને હવે ગણતરીના કલાકો બાકી છે. ખેલૈયાઓએ મેદાનમાં રમઝટ બોલાવવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જો કે આ વર્ષે ખેલૈયાઓની મોજમાં મેઘરાજા વિઘ્ન બની શકે છે. Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક? અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : […]

VIDEO: આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓની મોજમાં મેઘરાજા વિઘ્ન બની શકે!
Follow Us:
| Updated on: Sep 28, 2019 | 5:50 AM

નવરાત્રીને હવે ગણતરીના કલાકો બાકી છે. ખેલૈયાઓએ મેદાનમાં રમઝટ બોલાવવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જો કે આ વર્ષે ખેલૈયાઓની મોજમાં મેઘરાજા વિઘ્ન બની શકે છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્કયુલેશન સર્જાતા, પ્રથમ ત્રણ નોરતામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, ત્યારે ચોથા, પાંચમાં અને છઠ્ઠા નોરતામાં મધ્યમથી હળવા ઝાપટાં પડી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ ઉપરાંત સાતમાંથી નવમાં નોરતા સુધી સાંજના સમયે મધ્યમ ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસું સક્રિય છે. તેની અસર નવરાત્રીમાં પણ જોવા મળી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">