ગુજરાતમાં કોરોના બેકાબૂ, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક 778 નવા પોઝિટિવ કેસ

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના રેકોર્ડ બ્રેક 778 નવા કેસ નોંધાયા છે. આ જ સમયગાળામાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 421 દર્દીને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસ સામેની લડાઈમાં રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 4,25,830 શંકાસ્પદ વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોનાના લીધે રાજ્યમાં 17 લોકોના મોત છેલ્લાં 24 કલાકમાં થયા છે. Facebook પર […]

ગુજરાતમાં કોરોના બેકાબૂ, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક 778 નવા પોઝિટિવ કેસ
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 25, 2020 | 6:05 PM

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના રેકોર્ડ બ્રેક 778 નવા કેસ નોંધાયા છે. આ જ સમયગાળામાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 421 દર્દીને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસ સામેની લડાઈમાં રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 4,25,830 શંકાસ્પદ વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોનાના લીધે રાજ્યમાં 17 લોકોના મોત છેલ્લાં 24 કલાકમાં થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ પણ વાંચો :  ઈમિગ્રેશન વિભાગના એક નિર્ણયથી ભારતના 2 લાખ વિદ્યાર્થીએ અમેરિકા છોડવું પડી શકે છે!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 8913 થઈ 

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં પ્રતિદિવસ ઉછાળો જોવા મળી રહ્યો અને એક્ટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકના સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ એક્ટિવ કેસની સંખ્યા વધીને 8,913 થઈ ગઈ છે.  આ કેસમાં 61 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને 8851 દર્દીની તબિયત સ્થિર છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ રાજ્યમાં કુલ 26,744 લોકોને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે ગુજરાતમાં કુલ 1979 દર્દીના મોત નીપજ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમદાવાદમાં કોરોનાના 187 કેસ તો સુરતમાં 249 નવા પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણની વાત કરીએ તો સુરત જિલ્લાની સ્થિતિ ગંભીર છે. સુરતમાં કોરોનાના 249 નવા કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે અને છેલ્લાં 24 કલાકમાં 187 કેસ નોંધાયા છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">