AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia-Ranbir Wedding: લગ્નની તૈયારીઓ શરૂ, દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે રણબીર કપૂરનું ઘર

લગ્ન પહેલા આલિયા ભટ્ટ(Alia bhatt) તેના ઘરની બહાર એક કારમાં જોવા મળી હતી. મળતી માહિતી મુજબ તે તેના કામના પ્રતિબદ્ધતાઓથી બંધાયેલી છે અને તેના કારણે તે શૂટ કરવા માટે ઘરથી નીકળી હતી.

Alia-Ranbir Wedding: લગ્નની તૈયારીઓ શરૂ, દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે રણબીર કપૂરનું ઘર
Alia-Ranbir Wedding
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 9:36 AM
Share

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નના (Alia Bhatt-Ranbir Kapoor Marriage)સમાચાર સમગ્ર સોશિયલ મીડિયા પર છવાયા છે. દરરોજ તેમના લગ્ન સાથે જોડાયેલા સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, હજુ સુધી તેમના ઘરેથી કે રણબીર-આલિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જોકે, આલિયાના કાકા મુકેશ ભટ્ટ (Mukesh Bhatt) અને ભાઈ રાહુલ ભટ્ટે લગ્નના સમાચાર પર પોતાની મહોર લગાવી છે . ત્યારે હાલ સમાચાર આવી રહ્યા છે કે રણબીરના ઘરને દુલ્હનની જેમ સજાવવામાં  (Home Decoration) આવી રહ્યું છે, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

ટૂંક સમયમાં રણબીર-આલિયાના લગ્ન

આ અહેવાલો વચ્ચે, આલિયા ભટ્ટ પણ તેના ઘરની બહાર એક કારમાં જોવા મળી હતી. મળતી માહિતી મુજબ તે તેના કામના પ્રતિબદ્ધતાઓથી બંધાયેલી છે અને તેના કારણે તે શૂટ કરવા માટે ઘરથી નીકળી. જોકે, આગલા દિવસે સમાચાર સામે આવ્યા હતા કે આલિયાને લગ્ન પહેલા ઘરની બહાર જવાની પરવાનગી આપવામાં આવી નથી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ચાહકોની વિનંતીઓ છતાં તેમના લગ્નની તારીખો કન્ફર્મ નથા કરી રહ્યા. બીજી તરફ તેના માતા-પિતાએ 14 એપ્રિલના સમારોહની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે પાપારાઝીને મુંબઈમાં રણબીરના નિર્માણાધીન મકાનમાંથી કેટલીક કડીઓ મળી હતી. રવિવારે, ફોટોગ્રાફરોએ કેટલાક કામદારોને રણબીરના ઘરે સુશોભિત સ્ટ્રિંગ લાઇટનો સમૂહ ગોઠવતા જોયા. ઘરનો બાહ્ય ભાગ હજુ પણ પાલખથી ઢંકાયેલો છે, પરંતુ તેની આસપાસ લાઇટો લગાવવામાં આવી રહી છે.

બહુ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ

એક સૂત્રએ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું કે લગ્ન સમારોહ રણબીરના નવા ઘરમાં થશે. જે સાતમા માળે હશે. આ લગ્ન સમારોહ માટે ફક્ત 45-50 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં દંપતીના પરિવારના સભ્યો અને ફિલ્મ નિર્માતા કરણ જોહર અને નિર્દેશક અયાન મુખર્જી જેવા નજીકના મિત્રોનો સમાવેશ થાય છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Ramzan: સૈફ અલી ખાને ન રાખ્યા રોજા, સારા અલી ખાન-ઇબ્રાહિમના જમવાનો શેયર થયો વીડિયો, થઈ રહ્યા ટ્રોલ

Follow Us
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
g clip-path="url(#clip0_868_265)">