AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia-Ranbir Wedding: લગ્નની તૈયારીઓ શરૂ, દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે રણબીર કપૂરનું ઘર

લગ્ન પહેલા આલિયા ભટ્ટ(Alia bhatt) તેના ઘરની બહાર એક કારમાં જોવા મળી હતી. મળતી માહિતી મુજબ તે તેના કામના પ્રતિબદ્ધતાઓથી બંધાયેલી છે અને તેના કારણે તે શૂટ કરવા માટે ઘરથી નીકળી હતી.

Alia-Ranbir Wedding: લગ્નની તૈયારીઓ શરૂ, દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે રણબીર કપૂરનું ઘર
Alia-Ranbir Wedding
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 9:36 AM
Share

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નના (Alia Bhatt-Ranbir Kapoor Marriage)સમાચાર સમગ્ર સોશિયલ મીડિયા પર છવાયા છે. દરરોજ તેમના લગ્ન સાથે જોડાયેલા સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, હજુ સુધી તેમના ઘરેથી કે રણબીર-આલિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જોકે, આલિયાના કાકા મુકેશ ભટ્ટ (Mukesh Bhatt) અને ભાઈ રાહુલ ભટ્ટે લગ્નના સમાચાર પર પોતાની મહોર લગાવી છે . ત્યારે હાલ સમાચાર આવી રહ્યા છે કે રણબીરના ઘરને દુલ્હનની જેમ સજાવવામાં  (Home Decoration) આવી રહ્યું છે, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

ટૂંક સમયમાં રણબીર-આલિયાના લગ્ન

આ અહેવાલો વચ્ચે, આલિયા ભટ્ટ પણ તેના ઘરની બહાર એક કારમાં જોવા મળી હતી. મળતી માહિતી મુજબ તે તેના કામના પ્રતિબદ્ધતાઓથી બંધાયેલી છે અને તેના કારણે તે શૂટ કરવા માટે ઘરથી નીકળી. જોકે, આગલા દિવસે સમાચાર સામે આવ્યા હતા કે આલિયાને લગ્ન પહેલા ઘરની બહાર જવાની પરવાનગી આપવામાં આવી નથી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ચાહકોની વિનંતીઓ છતાં તેમના લગ્નની તારીખો કન્ફર્મ નથા કરી રહ્યા. બીજી તરફ તેના માતા-પિતાએ 14 એપ્રિલના સમારોહની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે પાપારાઝીને મુંબઈમાં રણબીરના નિર્માણાધીન મકાનમાંથી કેટલીક કડીઓ મળી હતી. રવિવારે, ફોટોગ્રાફરોએ કેટલાક કામદારોને રણબીરના ઘરે સુશોભિત સ્ટ્રિંગ લાઇટનો સમૂહ ગોઠવતા જોયા. ઘરનો બાહ્ય ભાગ હજુ પણ પાલખથી ઢંકાયેલો છે, પરંતુ તેની આસપાસ લાઇટો લગાવવામાં આવી રહી છે.

બહુ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ

એક સૂત્રએ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું કે લગ્ન સમારોહ રણબીરના નવા ઘરમાં થશે. જે સાતમા માળે હશે. આ લગ્ન સમારોહ માટે ફક્ત 45-50 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં દંપતીના પરિવારના સભ્યો અને ફિલ્મ નિર્માતા કરણ જોહર અને નિર્દેશક અયાન મુખર્જી જેવા નજીકના મિત્રોનો સમાવેશ થાય છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Ramzan: સૈફ અલી ખાને ન રાખ્યા રોજા, સારા અલી ખાન-ઇબ્રાહિમના જમવાનો શેયર થયો વીડિયો, થઈ રહ્યા ટ્રોલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">