Alia-Ranbir Wedding: લગ્નની તૈયારીઓ શરૂ, દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે રણબીર કપૂરનું ઘર

લગ્ન પહેલા આલિયા ભટ્ટ(Alia bhatt) તેના ઘરની બહાર એક કારમાં જોવા મળી હતી. મળતી માહિતી મુજબ તે તેના કામના પ્રતિબદ્ધતાઓથી બંધાયેલી છે અને તેના કારણે તે શૂટ કરવા માટે ઘરથી નીકળી હતી.

Alia-Ranbir Wedding: લગ્નની તૈયારીઓ શરૂ, દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે રણબીર કપૂરનું ઘર
Alia-Ranbir Wedding
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 9:36 AM

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નના (Alia Bhatt-Ranbir Kapoor Marriage)સમાચાર સમગ્ર સોશિયલ મીડિયા પર છવાયા છે. દરરોજ તેમના લગ્ન સાથે જોડાયેલા સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, હજુ સુધી તેમના ઘરેથી કે રણબીર-આલિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જોકે, આલિયાના કાકા મુકેશ ભટ્ટ (Mukesh Bhatt) અને ભાઈ રાહુલ ભટ્ટે લગ્નના સમાચાર પર પોતાની મહોર લગાવી છે . ત્યારે હાલ સમાચાર આવી રહ્યા છે કે રણબીરના ઘરને દુલ્હનની જેમ સજાવવામાં  (Home Decoration) આવી રહ્યું છે, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

ટૂંક સમયમાં રણબીર-આલિયાના લગ્ન

આ અહેવાલો વચ્ચે, આલિયા ભટ્ટ પણ તેના ઘરની બહાર એક કારમાં જોવા મળી હતી. મળતી માહિતી મુજબ તે તેના કામના પ્રતિબદ્ધતાઓથી બંધાયેલી છે અને તેના કારણે તે શૂટ કરવા માટે ઘરથી નીકળી. જોકે, આગલા દિવસે સમાચાર સામે આવ્યા હતા કે આલિયાને લગ્ન પહેલા ઘરની બહાર જવાની પરવાનગી આપવામાં આવી નથી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ચાહકોની વિનંતીઓ છતાં તેમના લગ્નની તારીખો કન્ફર્મ નથા કરી રહ્યા. બીજી તરફ તેના માતા-પિતાએ 14 એપ્રિલના સમારોહની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે પાપારાઝીને મુંબઈમાં રણબીરના નિર્માણાધીન મકાનમાંથી કેટલીક કડીઓ મળી હતી. રવિવારે, ફોટોગ્રાફરોએ કેટલાક કામદારોને રણબીરના ઘરે સુશોભિત સ્ટ્રિંગ લાઇટનો સમૂહ ગોઠવતા જોયા. ઘરનો બાહ્ય ભાગ હજુ પણ પાલખથી ઢંકાયેલો છે, પરંતુ તેની આસપાસ લાઇટો લગાવવામાં આવી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બહુ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ

એક સૂત્રએ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું કે લગ્ન સમારોહ રણબીરના નવા ઘરમાં થશે. જે સાતમા માળે હશે. આ લગ્ન સમારોહ માટે ફક્ત 45-50 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં દંપતીના પરિવારના સભ્યો અને ફિલ્મ નિર્માતા કરણ જોહર અને નિર્દેશક અયાન મુખર્જી જેવા નજીકના મિત્રોનો સમાવેશ થાય છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Ramzan: સૈફ અલી ખાને ન રાખ્યા રોજા, સારા અલી ખાન-ઇબ્રાહિમના જમવાનો શેયર થયો વીડિયો, થઈ રહ્યા ટ્રોલ

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">