પુલવામા હુમલા પર વિદ્યા બાલને આપી પ્રતિક્રિયા,હવે સમય આવી ગયો છે કે તમામ લોકો માટે દેશ સૌથી પહેલાં હોવો જોઇએ

પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલ આતંકી હુમલા પછી આખા દેશમાં લોકો પાકિસ્તાનની વિરૂધ્ધ રોષ વ્યક્ત કરતા જોવા મળી રહ્યાં છે. TV9 Gujarati ત્યારે હિન્દી ફિલ્મ ઉદ્યોગ એક મોટો નિર્ણય લેતા તેમની ફિલ્મો પાકિસ્તાનમાં રીલીઝ નહીં કરવાનો નિર્ણય કર્યો છે તથા બોલિવુડમાં પાકિસ્તાની કલાકારોની સાથે કામ કરવા માટે પણ પ્રતિબંધ લગાવ્યો છે. પાકિસ્તાની કલાકારોને લઈને કરેલ કાર્યવાહી […]

પુલવામા હુમલા પર વિદ્યા બાલને આપી પ્રતિક્રિયા,હવે સમય આવી ગયો છે કે તમામ લોકો માટે દેશ સૌથી પહેલાં હોવો જોઇએ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 23, 2019 | 1:48 PM

પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલ આતંકી હુમલા પછી આખા દેશમાં લોકો પાકિસ્તાનની વિરૂધ્ધ રોષ વ્યક્ત કરતા જોવા મળી રહ્યાં છે.

ત્યારે હિન્દી ફિલ્મ ઉદ્યોગ એક મોટો નિર્ણય લેતા તેમની ફિલ્મો પાકિસ્તાનમાં રીલીઝ નહીં કરવાનો નિર્ણય કર્યો છે તથા બોલિવુડમાં પાકિસ્તાની કલાકારોની સાથે કામ કરવા માટે પણ પ્રતિબંધ લગાવ્યો છે. પાકિસ્તાની કલાકારોને લઈને કરેલ કાર્યવાહી પર બોલિવુડની અભિનેત્રી વિદ્યા બાલને પ્રતિક્રિયા આપી છે. તેને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે કડક પગલાં લેવામાં આવે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આ પણ વાંચો : આખરે કેમ રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચાલુ સંસદમાં ગળે મળ્યા હતા?, રાહુલે જ આપ્યો જવાબ

વિદ્યા બાલને પુલવામા આતંકી હુમલા પછી પાકિસ્તાની કલાકારોને બોલિવુડમાં પ્રતિબંધ પર કહ્યું કે મારું માનવું છે કે કળાને બધી જ સીમાઓ અને રાજનીતિથી દુર રાખવું જોઈએ, પણ મને લાગે છે કે હવે કડક પગલાં લેવા જોઈએ. વિદ્યા બાલને તેમના ડેબ્યૂ રેડિયો શો ‘ધુન બદલ કે તો દેખો’ના લોન્ચિંગ વખતે કહ્યું હતું.

લોકોને એક સાથે લાવવાનો એક માત્ર રસ્તો કળા સિવાય બીજો કોઈ નથી . તે સંગીત, કવિતા, નૃત્ય, રંગમંચ, સિનેમા કે કોઈ પણ કળા હોય. આપણાં માટે દેશ સૌથી પહેલા છે અને આપણે આપણાં દેશની જોડે ઊભા છીએ તથા હિન્દી ફિલ્મ ઉદ્યોગે નિર્ણય લીધો છે કે ફિલ્મો પાકિસ્તાનમાં રીલીઝ નહીં કરે.

[yop_poll id=1735]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">