પેટ પકડીને હસાવવાના પેટી ભરીને રૂપિયા! કપિલ શર્માએ શો માટે વધારી ફી, કરોડમાં પહોંચી રકમ!

કોમેડિયન કપિલ શર્માનો શોફરીથી શરુ થવા જઈ રહ્યો છે. આ વચ્ચે અહેવાલ આવ્યા છે કે કપિલે એપિસોડ દીઠ તેની ફી વધારી દીધી છે. ચાલો તમને જણાવીએ કપિલ શર્માની આ ફી વિશે.

પેટ પકડીને હસાવવાના પેટી ભરીને રૂપિયા! કપિલ શર્માએ શો માટે વધારી ફી, કરોડમાં પહોંચી રકમ!
કપિલ શર્મા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2021 | 11:53 AM

TV સિરિયલ અને બોલીવુડના અભિનેતાના કામ સાથે તેની કમાણી જાણવામાં પણ લોકોને ખુબ રસ હોય છે. ઘણા પોપ્યુલર શો માટે કલાકારને મોટી રકમ મળતી હોય છે. આવો જ એક શો ‘ધ કપિલ શર્મા શો’ની ત્રીજી સિઝન સાથે ફરી ટીવી પર આવવાની તૈયારીમાં છે. આ શો ખુબ લોકપ્રિય છે. કપિલ અને તેની કોમેડી પણ એટલી જ લોકોને પસંદ આવે છે. પરંતુ શું તમે જાણો છો અત્યાર સુધી કપિલને એક શોના કેટલા રૂપિયા મળતા હતા? અને હવે કેટલા મળશે?

જી હા અહેવાલો અનુસાર કપિલ શર્મા આ વખતથી તેમની શો ફી વધારવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે અહેવાલ પ્રમાણે અત્યાર સુધી કપિલ શર્માને એપિસોડ દીઠ 30 લાખ રૂપિયા મળતા હતા. એટલે કે કપિલ શર્મા શો અઠવાડિયામાં 2 દિવસ આવે છે. જેથી તેમની અઠવાડિયાની કમાણી 60 લાખ રૂપિયા હતી. હવે અહેવાલ આવી રહ્યા છે કે કપિલે પોતાની ફી વધારીને એક એપિસોડના 50 લાખ કરી દીધી છે.

જી હા અઠવાડિયામાં 2 એપિસોડ પ્રમાણે જોવા જઈએ તો કપિલની અઠવાડિયાના એપિસોડની ફી 1 કરોડ પહોંચી ગઈ છે. આ શો અઠવાડિયાના બે દિવસ શનિવાર અને રવિવારના રોજ આવે છે. લોકોને પેટ પકડીને હસાવવાની કપિલની ફી હવે વધી ગઈ છે. જો કે હજુ સુધી આ વિષયે સત્તાવાર ઘોષણા કે પૃષ્ટિ નથી થઇ.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

કપિલ શર્માની ફેન ફોલોવિંગ ખુબ જ વિશાળ છે. અને ઘણા સમયથી આ શો જોવા નથી મળ્યો. જેથી લોકો તેની ખુબ રાહ જોઈ રહ્યા છે. આ પ્રમાણે વિચારીએ તો આ ચાન્સનો લાભ કપિલને મળી શકે એમ છે.

21 જુલાઈના રોજ શરુ થઇ શકે છે શો

વાત કરીએ શોની તો આ શોની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી છે. જો કે શો ફરી શરુ થવા જઈ રહ્યો છે. ત્યારે આ શો ક્યારથી શરુ થશે તેને લઈને ઘણી અલગ અલગ તારીખો આવી રહી છે. પ્રોડક્શન હાઉસ તરફથી હજુ સુધી તારીખ જાહેર કરવામાં નથી આવી. પરંતુ અહેવાલો અનુસાર શક્યતા છે કે શો જુલાઈના છેલ્લા અઠવાડિયા કે 21 જુલાઈના રોજ શરુ થઇ શકે છે.

આ પણ વાંચો: અમરનાથ યાત્રા 2021: ભક્તો માટે ઓનલાઇન આરતી અને LIVE દર્શનની સુવિધા, જાણો ક્યારે અને કઈ રીતે જોવું

Latest News Updates

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">