AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ધર્મેન્દ્રની તબિયત ફરી બગડી, એમ્બ્યુલન્સ તેમના ઘરે પહોંચી

દિગ્ગજ અભિનેતાની તબિયત અચાનક ફરી બગડી છે. સોમવાર બપોરે તેના ઘરે એમ્બ્યુલન્સ પહોંચી છે. ત્યારબાદથી ઘરની બહાર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે તેમજ બૈરિકેડિંગ કરવામાં આવી છે.

Breaking News : ધર્મેન્દ્રની તબિયત ફરી બગડી, એમ્બ્યુલન્સ તેમના ઘરે પહોંચી
| Updated on: Nov 24, 2025 | 1:27 PM
Share

ધર્મેન્દ્રની તબિયત ફરી બગડી છે. તેમના ઘરે એમ્બ્યુલન્સ આવી ગઈ છે. તેમના ઘરની બહાર બેરિકેડ લગાવવામાં આવ્યા છે.દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત ફરી બગડી છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ધર્મેન્દ્રની થોડા દિવસો સુધી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી હતી. ત્યારબાદ તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા. ધર્મેન્દ્ર ઘરે જ સારવાર લઈ રહ્યા હતા. પરંતુ હવે, ધર્મેન્દ્રની તબિયત ફરી એકવાર બગડી ગઈ છે. ધર્મેન્દ્રના ઘરની બહાર એમ્બ્યુલન્સ આવી ગઈ છે. તેમના ઘરની બહાર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. ધર્મેન્દ્રની ત્રણ પુત્રીઓ, એશા, અજિતા અને વિજેતા પણ તેમની મુલાકાત લેવા આવી છે. ધર્મેન્દ્રની પત્ની હેમા માલિની પણ પહોંચી છે.

સેલિબ્રિટીઓ પણ તેમને મળવા તેમના ઘરે પહોંચ્યા

ધર્મેન્દ્ર ઘણા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. કેટલાક સેલિબ્રિટીઓ તેમને મળવા હોસ્પિટલમાં ગયા હતા. સલમાન ખાન, શાહરૂખ ખાન, ગોવિંદા અને અમીષા પટેલ જેવા કલાકારોએ તેમની મુલાકાત લીધી હતી. ધર્મેન્દ્રને 31 ઓક્ટોબર, 2025ના રોજ નિયમિત તપાસ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10 નવેમ્બરના રોજ તેમની તબિયત અચાનક બગડી ગઈ. તેમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી અને પછી તેમને ઘરે લઈ જવામાં આવ્યા. એવા રિપોર્ટ હતા કે ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ ઇચ્છતી હતી કે તેમની સારવાર ઘરે જ કરવામાં આવે, તેથી જ તેમની સારવાર ઘરેથી જ કરવામાં આવી રહી હતી.

’21’નું પોસ્ટર રિલીઝ

89 વર્ષની ઉંમરે ધર્મેન્દ્ર હજુ પણ કામ કરી રહ્યા છે. તેમણે છેલ્લે ફિલ્મ ‘તેરી બાતેં મેં ઉલઝા જિયા’માં કામ કર્યું હતું, જેમાં તેમણે જયસિંહ અગ્નિહોત્રીની ભૂમિકા ભજવી હતી. હવે તેઓ ’21’માં જોવા મળશે. ’21’ 25 ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મનું પોસ્ટર સોમવારે રિલીઝ થયું હતું. શ્રીરામ રાઘવન દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ એક યુદ્ધ-નાટક છે જેમાં અગસ્ત્ય નંદા મુખ્ય ભૂમિકામાં છે.

ધર્મેન્દ્રના 2 લગ્ન, 6 બાળકો 13 પૌત્ર-પૌત્રીઓ , બોલિવુડનો સૌથી મોટો ફિલ્મી પરિવાર જુઓ અહી ક્લિક કરો

 

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">