સંગીતકાર સલીમ-સુલેમાન સ્વાતંત્ર્ય પર્વની  ઉજવણી કરશે ધ કપિલ શર્મા શોમાં

આઝાદી પર્વ આધારીત કપિલ શર્મા શોનો અપીસોડ સ્વાતંત્ર્ય દિવસે જ પ્રસારીત થનાર છે. સંગીતકાર સલીમ અને સુલેમાન આ શોમાં ઘણીબધી વાતો કરશે.

સંગીતકાર સલીમ-સુલેમાન સ્વાતંત્ર્ય પર્વની  ઉજવણી કરશે ધ કપિલ શર્મા શોમાં
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: May 09, 2023 | 12:02 PM

આગામી 15મી ઓગસ્ટને શનિવારના રોજ પ્રસારીત થનારા કપિલ શર્માના શોમાં સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી જોવા મળશે. જાણીતા સંગીતકાર સલીમ-સુલેમાન કપિલ શર્મા શોમાં ખાસ મહેમાન તરીકે આવશે. આઝાદી પર્વ આધારીત કપિલ શર્મા શોનો અપીસોડ સ્વાતંત્ર્ય દિવસે જ પ્રસારીત થનાર છે. સંગીતકાર સલીમ અને સુલેમાન આ શોમાં ઘણીબધી વાતો કરશે. જેમાં કેટલીક વાતો તેમના જીવન અને વ્યવસાય આધારીત પ્રથમવાર જ જાણવા મળશે. શોમાં બન્ને સંગીતકારો સંગીત પ્રસ્તૃત કરવાની  સાથે સાથે ગીતો વડે દર્શકોનુ મનોરંજન કરશે.

salim suleman on kapil sharma show 1  salim suleman on kapil sharma show 2 salim suleman on kapil sharma show 3

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">