Amitabh Bachchan-Rajinikanth : 32 વર્ષ પછી થલાઈવા-મહાનાયકની બનશે જોડી, આ ફિલ્મમાં અમિતાભ-રજનીકાંત દેખાશે એકસાથે

Rajinikanth New Film : અમિતાભ બચ્ચન અને રજનીકાંત 32 વર્ષ પછી નવા પ્રોજેક્ટ માટે સાથે આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર અમિતાભ બચ્ચન અને રજનીકાંત થલાઈવર 170માં સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળી શકે છે.

Amitabh Bachchan-Rajinikanth : 32 વર્ષ પછી થલાઈવા-મહાનાયકની બનશે જોડી, આ ફિલ્મમાં અમિતાભ-રજનીકાંત દેખાશે એકસાથે
Amitabh Bachchan and Rajinikanth
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 1:14 PM

Rajinikanth and Amitabh Bachchan Movies : જેલરની શાનદાર સફળતા બાદ રજનીકાંત હવે તેમની આગામી ફિલ્મ માટે હેડલાઈન્સનો હિસ્સો બની ગયા છે. જેલરની સફળતાથી એ સાબિત થઈ ગયું છે કે રજનીકાંતનું સ્ટારડમ બિલકુલ ઠંડું પડ્યું નથી, આવી સ્થિતિમાં થલાઈવા ફરી એકવાર ઓનસ્ક્રીન પોલીસ ઓફિસરની ભૂમિકામાં હંગામો મચાવવાની તૈયારી કરી રહ્યા છે.

આ પણ વાંચો : Jailer: દુનિયાભરમાં જેલરે મચાવી ધૂમ, રજનીકાંત યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે જોશે ફિલ્મ

રિપોર્ટ્સનું માનીએ તો મેગાસ્ટાર રજનીકાંતની આગામી ફિલ્મ થલાઈવર 170 બનવા જઈ રહી છે. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે રજનીકાંતની નવી ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ પોતાની સ્ટાઈલ બતાવતા જોવા મળશે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

થલાઈવા અને મહાનાયક 32 વર્ષ પછી ઓનસ્ક્રીન જોડાશે?

એક મીડિયા લેટેસ્ટ રિપોર્ટ અનુસાર અમિતાભ બચ્ચન થલાઈવા એટલે કે રજનીકાંતની મૂવીઝમાં એન્ટ્રી કરશે. ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રએ ન્યૂઝ પોર્ટલને જણાવ્યું છે કે, ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રજનીકાંત વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળશે. જો કે હજુ સુધી થલાઈવા 170માં અમિતાભ બચ્ચનની એન્ટ્રીને લઈને માત્ર અહેવાલો જ વાયરલ થઈ રહ્યા છે.

ફિલ્મ મેકર્સ કે એક્ટર્સ તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન ફિલ્મ્સ અને રજનીકાંતે લગભગ 32 વર્ષ પહેલા મુકુલ એસ આનંદની ફિલ્મ હમ મેંમાં સાથે સ્ક્રીન શેર કરી હતી.

શું અમિતાભ બચ્ચન બનશે વિલન…?

એન્ટરટેઈનમેન્ટના સમાચાર અનુસાર થલાઈવર 170 સપ્ટેમ્બર મહિનામાં ફ્લોર પર આવવા જઈ રહી છે. જય ભીમનું નિર્દેશન કરનારા ટીજે ગણવાલ દ્વારા નિર્દેશિત ફિલ્મ થલાઈવર 170માં જ્યાં એક તરફ રજનીકાંત જેલર પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે તો બીજી તરફ અમિતાભ બચ્ચન વિલન તરીકે જોવા મળશે. જો અહેવાલોનું માનીએ તો જેલરમાં શાનદાર સંગીત આપનારા અનિરુદ્ધ થલાઈવર 170માં પણ સંગીત પર કામ કરશે. ફેન્સને ખબર જ હશે કે અમિતાભ બચ્ચન અપકમિંગ મૂવીઝ હાલમાં કલ્કી 2898 એડી અને કૌન બનેગા કરોડપતિ સીઝન 15 ના શૂટિંગમાં વ્યસ્ત છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">