કોરાનાથી સ્વસ્થ થતાં જ અનંત-રાધિકાના રિસેપ્શનમાં પત્ની સાથે પહોંચ્યો અક્ષયકુમાર, જુઓ વીડિયો

બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર પત્ની ટ્વિંકલ ખન્ના સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના રિસેપ્શનમાં પહોંચ્યો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા અભિનેતાને કોરોના થયો હતો.

કોરાનાથી સ્વસ્થ થતાં જ અનંત-રાધિકાના રિસેપ્શનમાં પત્ની સાથે પહોંચ્યો અક્ષયકુમાર, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Jul 16, 2024 | 12:00 PM

હાલમાં મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ધમાલ જોવા મળી રહી છે. છેલ્લા 4 દિવસથી તેના લગ્નના ફંક્શન ચાલી રહ્યા છે. જેની શરુઆત 12 જુલાઈથી થઈ હતી. બોલિવુડ સ્ટાર કોરોના પોઝિટિવ હવાથી અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી શક્યો ન હતો, પરંતુ હવે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ત્યારબાદ તે 15 જુલાઈના રોજ અનંત-રાધિકાની રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યો હતો.

કોરોનાથી સ્વસ્થ થયો અક્ષયકુમાર

હાલમાં સામે આવેલા વીડિયોમાં અક્ષય કુમાર કુર્તા-પાયજામાં જોવા મળી રહ્યો છે. તેની પત્ની સાથે ટ્વિનિંગ કરતા જોવા મળ્યો હતો. આ દરમિયાન ટ્વિંકલ પણ ખુબ સુંદર લાગી રહી હતી. અક્ષયકુમાર અને ટ્વિકંલ ખન્નાને જોઈ ચાહકો ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. આ કપલને અનંત-રાધિકાના એક ફંક્શનમાં સાથે જોવા મળ્યા હતા. અક્ષય કુમાર કોરોના પોઝિટિવ હોવાને કારણે અત્યારસુધી અંબાણી પરિવારના ફંક્શનમાં જોવા મળ્યો ન હતો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ફિલ્મ સરફિરાના પ્રમોશન દરમિયાન તેમણે ટેસ્ટ કરાવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આટલું જ નહિ તેના કેટલાક ક્રુ મેમ્બર પણ પોઝિટિવ આવ્યા હતા, તેવો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે.

કેટલીક ફિલ્મો ટુંક સમયમાં રિલીઝ થશે

તમને જણાવી દઈએ કે, બોલિવુડ સ્ટાર અક્ષયકુમાર હાલમાં પોતાની ફિલ્મ સરફિરાને લઈ ચર્ચામાં છે. આ સિવાય તેની કેટલીક ફિલ્મો ટુંક સમયમાં રિલીઝ થશે, અક્ષય કુમારનો એક્શનથી લઈ કોમેડી અવતાર ટુંક સમયમાં જોવા મળશે. તેની અપકમિંગ ફિલ્મોમાં વેલકમ ટુ ધ જંગલ, સિંધમ અગેન, ખેલ ખેલ મે, હેરા ફેરી 3 અને હાઉસફુલ 5 સામેલ છે.

તમને જણાવી દઈએ કે, રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની 3 અલગ અલગ રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી. પહેલી જ્યાં બોલિવુડ સ્ટાર સામેલ થયા હતા. તો બીજી પાર્ટીમાં ટેલિવિઝનના ફેમસ સ્ટાર પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ ત્રીજી પાર્ટી રિસેપ્શનની હતી, તેમજ મુકેશ અંબાણીએ મીડિયા માટે પણ એક અલગથી પાર્ટી રાખી હતી. આ લગ્ન ખુબ મોંઘા લગ્ન હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. જેમાં અનેક દિગ્ગજો સામેલ થયા હતા.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">