Punjab Election 2022: ‘કેજરીવાલ સામે માનહાનિનો કેસ કરીશ’, ભ્રષ્ટાચાર પર કેજરીવાલના નિવેદન બાદ CM ચન્નીનો પલટવાર

પંજાબ વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને ભ્રષ્ટ ગણાવ્યા હતા.

Punjab Election 2022: 'કેજરીવાલ સામે માનહાનિનો કેસ કરીશ', ભ્રષ્ટાચાર પર કેજરીવાલના નિવેદન બાદ CM ચન્નીનો પલટવાર
CM Charanjit singh channi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 6:10 PM

Punjab Election 2022: પંજાબ વિધાનસભાની ચૂંટણીને (Punjab Assembly Election) હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે હાલ નેતાઓ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર નિશાન સાધ્યું હતુ. તેમણે ચન્નીને (CM Charanjit Singh Channi) ભ્રષ્ટ ગણાવીને તેના પર આકરા પ્રહાર કર્યા હતા.

ચન્નીએ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા

આ સાથે પંજાબમાં સરકાર બનાવવાનો દાવો પણ કર્યો છે. જેના પર હવે સીએમ ચન્નીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે આ કેજરીવાલના સર્વે નથી, જ્યાં 5 હજારની વાત કર્યા પછી લાખો કહો, આ ખુલ્લા સર્વે છે. કેજરીવાલ પાસે કહેવા માટે કંઈ નથી. મેં ઘણા મુદ્દાઓ ઉકેલ્યા છે. સિદ્ધુના નિવેદનને સમર્થન આપતાં તેમણે કહ્યુ કે, હું તેમના નિવેદન સાથે સહમત છું જેનાથી પંજાબમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે. મેં રાજ્યમાંથી રેતી માફિયાઓને ખતમ કર્યા છે. જેના કારણે આજે હું રેત માફિયા કેજરીવાલ માફિયાનો દુશ્મન બની ગયો છું.

ED ના દરોડા બાદ કેજરીવાલ અને ચન્ની વચ્ચે ખેંચતાણ

પંજાબમાં EDના દરોડા બાદ ચરણજીત ચન્ની અને અરવિંદ કેજરીવાલ વચ્ચેની ખેંચતાણ વધી રહી છે. શુક્રવારે ચમકૌર સાહિબથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા સીએમ ચન્નીએ કેજરીવાલ સામે મોરચો ખોલ્યો હતો. ચન્નીએ કહ્યુ કે કેજરીવાલે હદ વટાવી દીધી છે. ઉપરાંત ચન્નીએ કેજરીવાલ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમને માફી માંગવાની આદત છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કેજરીવાલ સામે માનહાનિનો કેસ કરીશ

ગડકરી, મજીઠિયા, જેટલીએ બધાની માફી માંગી છે. ચૂંટણીમાં તેઓ જૂઠું બોલીને લોકોને ગેરમાર્ગે દોરે છે. હું કેજરીવાલને માફી માંગીને છોડવાનો નથી. હું કેજરીવાલ સામે માનહાનિનો કેસ કરવા જઈ રહ્યો છું. જ્યારે પત્રકારોએ ચન્નીને પૂછ્યું કે કોંગ્રેસમાં સીએમનો ચહેરો કોણ બનશે, ચન્ની, સિદ્ધુ કે જાખડ તો તેમણે કહ્યું કે આ થોડા સમયમાં જ સ્પષ્ટ થઈ જશે.

આ પણ વાંચો : ભારત માટે ખતરાની ઘંટી ? હિંદ મહાસાગરમાં Iran, Russia અને Chinaની સંયુક્ત કવાયત શરૂ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">