Vegetables Export : જો તમે પણ શાકભાજીની નિકાસ કરવા માંગો છો તો જાણી લો આ નિયમો, આ દસ્તાવેજોની પડશે જરૂર

શાકભાજી મોસમી પાક છે. આ સ્થિતિમાં ખેડૂતો માટે સૌથી મોટો પડકાર યોગ્ય બજાર અને ભાવની ફોર્મ્યુલા શોધવાનો છે. નિકાસથી મોટી સંખ્યામાં ખેડૂતોની આવક વધી શકે છે, પરંતુ યોગ્ય માહિતીના અભાવે ઘણા ખેડૂતો આ પ્રક્રિયા અપનાવી શકતા નથી.

Vegetables Export : જો તમે પણ શાકભાજીની નિકાસ કરવા માંગો છો તો જાણી લો આ નિયમો, આ દસ્તાવેજોની પડશે જરૂર
export vegetables (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 6:53 AM

ઓછા સમયમાં વધુ ઉત્પાદન થતાં ખેડૂતો (Farmers) શાકભાજીની ખેતી (Vegetables Farming) તરફ ધ્યાન વધારી રહ્યા છે. પાણીના યોગ્ય આયોજન અને સારા વાતાવરણને કારણે ઉત્પાદનમાં પણ વધારો થઈ રહ્યો છે, પરંતુ યોગ્ય બજારના અભાવે ખેડૂતોને પોતાની પેદાશ ખૂબ જ ઓછા ભાવે વેચવી પડે છે. ઉત્પાદનની યોજના ખેડૂતોના હાથમાં છે, પરંતુ ખેડૂતો ભાવ નક્કી કરી શકતા નથી, તેથી ખેડૂતોને બજારમાં સમાન ભાવે વેચવાની ફરજ પડી રહી છે. આ વચ્ચે શાકભાજીની નિકાસ (Export of Vegetables) એક સારો વિકલ્પ છે.

શાકભાજી મોસમી પાક છે. આ સ્થિતિમાં ખેડૂતો માટે સૌથી મોટો પડકાર યોગ્ય બજાર અને ભાવની ફોર્મ્યુલા શોધવાનો છે. નિકાસથી મોટી સંખ્યામાં ખેડૂતોની આવક વધી શકે છે, પરંતુ યોગ્ય માહિતીના અભાવે ઘણા ખેડૂતો આ પ્રક્રિયા અપનાવી શકતા નથી. આ સ્થિતિમાં દરેક ખેડૂતે એ જાણવું જરૂરી છે કે શાકભાજીની નિકાસ કેવી રીતે થાય છે અને તેના માટે કયા દસ્તાવેજોની જરૂર છે?

નિકાસ માટે લાયસન્સ લેવાની પ્રક્રિયા

જો તમે શાકભાજી અથવા અન્ય કૃષિ ચીજવસ્તુઓની નિકાસ કરવા માંગતા હોય, તો તમારે આયાત-નિકાસ લાયસન્સની જરૂર પડશે. આ માટે લાઇસન્સ આપવામાં આવે છે. આયાત-નિકાસ નોંધણી સંસ્થામાં તમારે ભારત સરકારના આવકવેરા વિભાગ તરફથી મળેલ એકાઉન્ટ નંબર, લાયસન્સ મેળવનાર વ્યક્તિનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, જોઇન્ટ ડાયરેક્ટર ફોરેન ટ્રેડર્સના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ 20 રૂપિયાની પોસ્ટલ સ્ટેમ્પ જેવા દસ્તાવેજોની જરૂર પડશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

પાક સુરક્ષા ગેરંટી

જો તમે વિદેશમાં કૃષિ પેદાશોની નિકાસ કરવા માંગતા હોવ તો બીજી સૌથી મહત્ત્વની ગેરંટી એ છે કે કૃષિ પેદાશો સુરક્ષિત છે. હવે આ ગેરંટી આપવા માટે કેટલાક દસ્તાવેજો પણ જરૂરી છે. જેમાં હેલ્થ સર્ટિફિકેટ, પેક હાઉસ સર્ટિફિકેટ, સેનિટરી સર્ટિફિકેટ, ગ્લોબલ ગેપ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ દસ્તાવેજો આયાત-નિકાસ એજન્સીને સબમિટ કરવાના હોય છે અને પછી લાઇસન્સ આપવાની પ્રક્રિયા શરૂ થાય છે.

આવક બમણી થશે

વિદેશમાં હંમેશા ભારતીય શાકભાજીની ખૂબ માગ રહે છે. જૈવિક ખેતી પદ્ધતિ અપનાવીને શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવે તો તે વધુ ફાયદાકારક રહેશે. જો તમે સ્થાનિક બજાર કરતાં વધુ નિકાસ કરો છો, તો તમને બમણો દર મળી શકે છે. આ ઉપરાંત હવે પ્રક્રિયા સરળ બની હોવાથી ખેડૂતો નિકાસ તરફ વળ્યા છે અને તેમની આવકમાં વધારો નોંધાવી રહ્યા છે.

આ પણ વાંચો : Good news : વર્ષ 2022માં ખેડૂતોને મળશે 23,500 કરોડની લોન, જાણો કેવી રીતે મળશે લાભ

આ પણ વાંચો : Success Story: બોંસાઈ પ્રેમી બિઝનેસમેને 1000 છોડથી બનાવી નર્સરી, હવે વર્ષે કમાય છે 50 લાખ રૂપિયા

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">