RBI MPC JUNE 2024 : આરબીઆઈ ગવર્નર સવારે 10 વાગે જાહેર કરશે કે તમારી લોન સસ્તી થઇ કે નહીં ! અહીં જુઓ Live

RBI MPC JUNE 2024 : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે 10 વાગે દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરશે. ફુગાવા અંગેની ચિંતા વચ્ચે પોલિસી રેટ યથાવત રાખવાની શક્યતા છે.

RBI MPC JUNE 2024 : આરબીઆઈ ગવર્નર સવારે 10 વાગે જાહેર કરશે કે તમારી લોન સસ્તી થઇ કે નહીં ! અહીં જુઓ Live
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2024 | 7:28 AM

RBI MPC JUNE 2024 : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે 10 વાગે દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરશે. ફુગાવા અંગેની ચિંતા વચ્ચે પોલિસી રેટ યથાવત રાખવાની શક્યતા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ફેબ્રુઆરી 2023 થી પોલિસી રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે.

રેપો રેટ જાળવી રાખવાની અપેક્ષા

નિષ્ણાતો માને છે કે ફુગાવાની ચિંતા વચ્ચે આરબીઆઈ પોલિસી રેટ પર યથાવત્ જાળવી રાખશે. જો કે, યુરોપિયન સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ કેનેડાએ પોતપોતાના ચાવીરૂપ નીતિ દરોમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું છે. RBIની મોનેટરી પોલિસી કમિટીની ચર્ચા બાદ સવારે 10 વાગ્યે દાસ નિર્ણયની જાણ કરશે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

સવારે 10 વાગે RBI ગવર્નરની જાહેરાત લાઈવ જોઈ શકાશે

એપ્રિલમાં ફુગાવો 4.83% હતો

MPCની ત્રણ દિવસીય બેઠક બુધવારે શરૂ થઈ હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આર્થિક વૃદ્ધિ ઝડપી થઈ રહી હોવાથી MPC પોલિસી રેટમાં ઘટાડો ટાળી શકે છે. SBI રિસર્ચના રિપોર્ટ અનુસાર, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવો મે મહિનામાં પાંચ ટકા રહેવાનો અંદાજ છે. એપ્રિલમાં છૂટક ફુગાવો 4.83 ટકા હતો.

MPCના સભ્યો કોણ છે

RBIના MPCમાં છ સભ્યો છે. તેમાં બાહ્ય અને આરબીઆઈ બંને અધિકારીઓ છે. ગવર્નર દાસની સાથે RBI અધિકારી રાજીવ રંજન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે અને માઈકલ દેબબ્રત પાત્રા ડેપ્યુટી ગવર્નર છે. શશાંક ભીડે, આશિમા ગોયલ અને જયંત આર વર્મા બાહ્ય સભ્યો છે. તમને જણાવી દઈએ કે RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક દર બે મહિને થાય છે.

સતત સાત વખત કોઈ કપાત નહીં

રેપો રેટ હાલમાં 6.5 ટકા પર યથાવત છે. રિઝર્વ બેંકે છેલ્લા 7 વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. એવું માનવામાં આવે છે કે આજે આઠમી વખત પણ રેપો રેટમાં કોઈ ફેરફાર થશે નહીં. રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો. પરંતુ ત્યાર બાદ હજુ સુધી કોઈ ઘટાડો થયો નથી.

એમપીસીની બેઠક ત્રણ દિવસ સુધી ચાલી હતી

રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 5 જૂને શરૂ થઈ હતી અને ત્રણ દિવસ સુધી ચાલી હતી. આજે 7 જૂને રિઝર્વ બેંક જણાવશે કે પોલિસી રેટ સમાન સ્તરે રહેશે કે તેમાં ફેરફાર થશે. રિઝર્વ બેંકની પોલિસી બેઠક દર બે મહિનામાં એકવાર થાય છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">