RBIએ 4 બેંકો પર લગાવ્યા નિયંત્રણો, હવે ગ્રાહકો ખાતામાંથી 10 હજાર રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં

ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) દેશની ચાર અલગ-અલગ સહકારી બેંકો પર નિયંત્રણો લાદ્યા છે. આમાં ગ્રાહકોના તેમના બેંક ખાતામાંથી ઉપાડ પર મર્યાદા લાદવાનો સમાવેશ થાય છે.

RBIએ 4 બેંકો પર લગાવ્યા નિયંત્રણો, હવે ગ્રાહકો ખાતામાંથી 10 હજાર રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં
Reserve Bank of India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 12:52 PM

ભારતીય રિઝર્વ બેંકે દેશની (Reserve Bank of India) ચાર અલગ-અલગ સહકારી બેંકો (Co-Operative Banks) પર નિયંત્રણો લાદ્યા છે. આમાં ગ્રાહકોના તેમના બેંક ખાતામાંથી ઉપાડ પર મર્યાદા લાદવાનો સમાવેશ થાય છે. આ સહકારી બેંકોની કથળતી આર્થિક સ્થિતિને જોતા ભારતીય રિઝર્વ બેંકે આ મોટું પગલું ભરવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, સાઈબાબા જનતા સહકારી બેંક, ધ સૂરી ફ્રેન્ડ્સ યુનિયન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, સુરી (પશ્ચિમ બંગાળ) અને બહરાઈચની નેશનલ અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આનો સીધો અર્થ એ છે કે જો તમે આમાંથી કોઈ પણ બેંકના ગ્રાહક છો, તો તમારી પરેશાનીઓ વધવાની છે.

સાંઈબાબા જનતા સહકારી બેંકના ગ્રાહકો 20 હજાર રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં

આદેશ અનુસાર, સાઈબાબા જનતા સહકારી બેંકના ગ્રાહકો હવે તેમના ખાતામાંથી 20,000 રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. જ્યારે સુરી ફ્રેન્ડ્સ યુનિયન કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકો માટે ઉપાડની આ મર્યાદા 50,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એટલે કે, આ સહકારી બેંકના ગ્રાહકો તેમના ખાતામાંથી વધુમાં વધુ 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે.

નેશનલ અર્બન કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકો ખાતામાંથી મોટી રકમ ઉપાડી શકશે નહીં

તેવી જ રીતે, નેશનલ અર્બન કો-ઓપરેટિવ બેંકના કિસ્સામાં, ઉપાડની મર્યાદા પ્રતિ ગ્રાહક 10,000 રૂપિયા કરવામાં આવી છે. નેશનલ અર્બન કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકો હવે તેમના ખાતામાંથી 10,000 રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. આરબીઆઈએ બિજનૌર સ્થિત યુનાઈટેડ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર ગ્રાહકો દ્વારા નાણાં ઉપાડવા સહિત અનેક નિયંત્રણો પણ લાદ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આરબીઆઈ અનુસાર, સહકારી બેંકો પર લાદવામાં આવેલા નિયંત્રણો આગામી 6 મહિના સુધી ચાલુ રહેશે

કેન્દ્રીય બેંક દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ ચાર સહકારી બેંકોને આ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, જે છ મહિના સુધી અમલમાં રહેશે. અન્ય એક નિવેદનમાં, રિઝર્વ બેંકે કહ્યું કે તેણે ‘છેતરપિંડી’ સંબંધિત કેટલાક નિયમોના ઉલ્લંઘન માટે સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક પર રૂ. 57.75 લાખનો દંડ લાદ્યો છે. આ પહેલા બે સહકારી બેંકો પર કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં કર્ણાટકના મુસ્કીમાં શ્રી મલ્લિકાર્જુન પટ્ટન સહકારી બેંક રેગ્યુલર અને નાસિક મહારાષ્ટ્રમાં સ્થિત નાસિક ડિસ્ટ્રિક્ટ ગિરણા સહકારી બેંકનો સમાવેશ થાય છે. આ બંને બેંકોની કથળતી આર્થિક સ્થિતિને જોતા રિઝર્વ બેંકે નિયંત્રણો લાદ્યા હતા.

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">