Paytm દ્વારા મોટી કાર્યવાહી, પેમેન્ટ્સ બેંક સાથેના તમામ સંબંધોનો આવ્યો અંત

Paytm એ નવું અપડેટ જાહેર કરીને કહ્યું છે કે તે Paytm પેમેન્ટ્સ બેંકથી અંતર વધારાના પગલાં લઈ રહી છે. આનો અર્થ એ થયો કે Paytm પેમેન્ટ્સ બેંક હવે Paytmથી અલગ સ્વતંત્ર એન્ટિટી તરીકે કામ કરશે.

Paytm દ્વારા મોટી કાર્યવાહી, પેમેન્ટ્સ બેંક સાથેના તમામ સંબંધોનો આવ્યો અંત
Paytm
Follow Us:
| Updated on: Mar 01, 2024 | 12:06 PM

Paytm પર RBIની કાર્યવાહી બાદ કંપનીએ મોટું પગલું ભર્યું છે. શુક્રવારે સવારે, Paytm એ એક નવું અપડેટ જારી કરીને કહ્યું કે તે Paytm પેમેન્ટ્સ બેંકથી પોતાને દૂર કરવા માટે વધારાના પગલાં લઈ રહી છે. આનો અર્થ એ થયો કે Paytm પેમેન્ટ્સ બેંક હવે Paytmથી અલગ સ્વતંત્ર એન્ટિટી તરીકે કામ કરશે. તમને જણાવી દઈએ કે, આરબીઆઈએ પેટીએમને સૂચના આપી હતી કે પેટીએમ પેમેન્ટ બેંક હવે તેની સેવા બંધ કરી દે. આ માટે પહેલા 29મી ફેબ્રુઆરી 2024ની તારીખ નક્કી કરવામાં આવી હતી, જેને બાદમાં વધારીને 15મી માર્ચ કરવામાં આવી હતી.

મોટો નિર્ણય લીધો

Paytm એ શુક્રવારે સવારે એક નવું અપડેટ આપ્યું છે. આજે Paytm એ પોતાના બ્લોગ પર પોસ્ટ કરીને મહત્વપૂર્ણ માહિતી આપી છે. Paytm એ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે Paytm અને Paytm Payments Bank પરસ્પર નિર્ભરતા ઘટાડવા માટે વિવિધ આંતર-કંપની કરારો બંધ કરવા સંમત થયા છે.

તેના સ્ટોક એક્સચેન્જ અપડેટમાં, One97 કોમ્યુનિકેશન્સે જણાવ્યું હતું કે બોર્ડે 1 માર્ચ, 2024 ના રોજ કરારો સમાપ્ત કરવા અને SHA માં સુધારાને મંજૂરી આપી હતી. આ ઉપરાંત, Paytm અને PPBL એ Paytm અને તેની ગ્રૂપ એન્ટિટી વચ્ચેના ઘણા આંતર-કંપની કરારોને સમાપ્ત કરવા માટે સંમત થયા છે. અગાઉ, Paytm એ જાહેરાત કરી હતી કે તે અન્ય બેંકો સાથે નવી ભાગીદારી કરશે અને તેના ગ્રાહકો અને વેપારીઓને સીમલેસ સેવાઓ પ્રદાન કરવા માટે પગલાં લેશે. paytm શેર

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પેટીએમના શેરમાં ઘટાડો થયો હતો. કંપનીના શેરમાં 4 ટકાનો ઘટાડો થયો હતો અને લોઅર સર્કિટને સ્પર્શ્યો હતો. તે જ સમયે, 1 માર્ચે પેટીએમના શેર વધી રહ્યા છે. સવારે બીએસઈ પર શેર રૂ. 413.55ના ઉછાળા સાથે ખુલ્યો હતો. થોડા સમયની અંદર, તે અગાઉના બંધ ભાવ કરતાં 3.6 ટકાના વધારા સાથે રૂ. 420ની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. સવારે 9.30 વાગ્યાની આસપાસ, શેર 3 ટકાના ઉછાળા સાથે રૂ. 417.65 પર ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીનું માર્કેટ કેપ રૂ. 26,526 કરોડ છે. તાજેતરમાં, Paytmના સ્થાપક અને CEO વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ્સ બેંકના પાર્ટ-ટાઇમ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યું છે. આ સાથે બેંકના બોર્ડની પુનઃરચના કરવામાં આવી હતી.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">