RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતની અર્થ વ્યવસ્થા મુદ્દે દર્શાવી ચિંતા, આ કારણોથી લાવી શકાય છે સુધારો

RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા થોડા સમયમાં સુસ્તીના સકંજામાં આવી ગઈ છે. અને પરિસ્થિતિના ઊંડા સંકેત જોવા મળી રહ્યા છે. રાજને કહ્યું કે, આજની તારીખમાં અર્થ વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ નિર્ણય પ્રધાનમંત્રી કાર્યાલયથી લેવામાં આવી રહ્યા છે. મંત્રીઓ પાસે કોઈ અધિકાર નથી. ઈન્ડીયા ટુડેના એક આર્ટિકલમાં રાજને ભારતની નબળી અર્થવ્યવસ્થાની બહાર […]

RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતની અર્થ વ્યવસ્થા મુદ્દે દર્શાવી ચિંતા, આ કારણોથી લાવી શકાય છે સુધારો
Follow Us:
| Updated on: Dec 08, 2019 | 2:46 PM

RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા થોડા સમયમાં સુસ્તીના સકંજામાં આવી ગઈ છે. અને પરિસ્થિતિના ઊંડા સંકેત જોવા મળી રહ્યા છે. રાજને કહ્યું કે, આજની તારીખમાં અર્થ વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ નિર્ણય પ્રધાનમંત્રી કાર્યાલયથી લેવામાં આવી રહ્યા છે. મંત્રીઓ પાસે કોઈ અધિકાર નથી. ઈન્ડીયા ટુડેના એક આર્ટિકલમાં રાજને ભારતની નબળી અર્થવ્યવસ્થાની બહાર નીકળવા માટે રસ્તા દેખાડ્યા છે.

આ પણ વાંચોઃ જાણો લતા મંગેશકરને કઈ બિમારી થઈ હતી તો 28 દિવસ સુધી દાખલ રહેવું પડ્યું?

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રાજને રસ્તો દેખાડતા કહ્યું કે, કન્સ્ટ્રકશન, રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં મુશ્કેલી છે. જેના કારણે લોન આપતી કોપરેટીવ જેવી સંસ્થાઓ પણ સંકટમાં છે. જે લોનનું ઉત્પાદન અટકી ગયું છે તેના કારણે નવી લોન જનરેટ કરી શકાતી નથી. અને ધિરાણની પરિસ્થિતિ નબળી પડી જાય છે. સાથે કોર્પોરેટ અને ઘરેલુ ઋણ વધી રહ્યું છે. જેથી નાણાકીય વિભાગમાં સંકટનું નિર્માણ થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુવાનોમાં બેરોજગારી પણ વધી રહી છે. જેના કારણે સરકાર વિરુદ્ધ આંદોલન પણ થઈ રહ્યા છે. તો ખાનગી ક્ષેત્રે રોકાણનું પ્રમાણ પણ ઓછું થઈ ગયું છે. જેના કારણે લાગી રહ્યું છે કે, સિસ્ટમમાં કંઈક ગરબડ જરૂર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">