AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધવાથી બેરોજગારી દર થશે ઓછો, જાણો શું છે સરકારનો પ્લાન

સરકારે ચાલુ નાણાકિય વર્ષમાં બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે નાણાકિય ફાળવણી કરી છે,જેથી આ સેક્ટર પાસેથી રોજગારીની અપેક્ષા વધારે છે

Budget 2022: ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધવાથી બેરોજગારી દર થશે ઓછો, જાણો શું છે સરકારનો પ્લાન
Nirmala sitharaman (file image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 7:22 PM
Share

બજેટ 2022-23 (Budget 2022) આવી ગયું છે.તમામ લોકોને એ વાત પર ગુંચવણ અનુભવે છે નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)બજેટમાં તેમને શું મળ્યું ? એ વાત છે કે મોટાભાગના લોકો બજેટથી અસંતુષ્ટ છે કારણ કે તેમને ટેક્સમાં કોઇ રાહત નથી મળી અથવા એ પણ વિચારતા હશે કે બજેટથી નવી નોકરીઓનું સર્જન કેવી રીતે થશે. સરકારનો ટાર્ગેટ એ છે કે મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન કેવી રીતે થાય.તમને જણાવી દઇએ કે સરકારે બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર વધારે ફોક્સ રાખ્યુ છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર વાત કરીએ તો સરકારે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે રોડ-રસ્તા બનાવવા માટેનો ટાર્ગેટ બે ગણો વધારી દિધો છે. 2022-23 રાષ્ટ્રીય રાજમાર્ગોના નેટવર્કમાં 25000 કિલોમીટરના વધારાની વાત કરી છે. બજેટમાં આના માટે 20,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જો કે આટલો મોટો ટાર્ગેટ કેવી રીતે પુરો થશે તે બાબતે શંકા સેવાઇ રહી છે કારણ કે પહેલા છ મહિનામાં માત્ર 3,824 કિલોમીટર જ રાજમાર્ગ બનેલા છે.

નાણાકીય વર્ષ 2020-21માં કુલ 13,327 કિલોમીટર નેશનલ હાઇવે બનાવવામાં આવ્યા હતા. આ દૃષ્ટિએ 25 હજાર કિમીનું લક્ષ્ય ઘણું મોટું છે. બસ, માત્ર રસ્તાઓ જ નહીં બને પરંતુ સરકારે આગામી 3 વર્ષમાં 400 નવી ટ્રેનો બનાવવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. એટલે કે સરકાર ચમકદાર હાઈવે સાથે લક્ઝુરિયસ ટ્રેનોમાં મુસાફરી કરાવવાની પણ તૈયારી કરી રહી છે. બસ આના પરથી તમે સમજી શકો છો કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોદી સરકારની પ્રાથમિકતાઓમાં ટોચ પર છે.

સરકાર વિચારે છે કે જો સારા રસ્તા હશે તો લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરનો પણ ઝડપથી વિકાસ થશે. આ સાથે સરકારનું માનવું છે કે તે રસ્તાઓ પર ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ વિકસાવવામાં પણ મદદ કરશે અને તેનાથી સૌથી વધુ સંખ્યામાં નોકરીઓનું સર્જન થશે. તેથી મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે, સરકાર આર્થિક વૃદ્ધિ અને નવી નોકરીઓ બનાવવાના વિચાર પર કામ કરી રહી છે. આ માટે સરકાર ગતિશક્તિ યોજના પર ભાર આપી રહી છે. આટલું જ નહીં, સરકાર કન્સ્ટ્રક્શન સેક્ટર પર પણ બુલિશ છે.

આ પણ વાંચો : સોમવારથી રાજ્યમાં 1થી 9 ધોરણનુ ઓફલાઇન શિક્ષણ શરૂ થશે, જિતુ વાઘાણીએ ટ્વિટ કરીને આપી માહિતી

આ પણ વાંચો :Stock Market: શેરબજારમાં SST શું છે ? જાણો સરકારે શા માટે વધાર્યુ તેનું લક્ષ્ય ?

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">