Stock Market: શેરબજારમાં SST શું છે ? જાણો સરકારે શા માટે વધાર્યુ તેનું લક્ષ્ય ?

કોરોના મહામારીને કારણે લોકડાઉન થવા અને વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે શેરબજારને ખુબ ફાયદો થયો છે. લાખો લોકો પહેલી વાર રોકાણકારના રૂપમાં બજારમાં આવ્યા છે.

Stock Market: શેરબજારમાં SST શું છે ? જાણો સરકારે શા માટે વધાર્યુ તેનું લક્ષ્ય ?
Bombay Stock Exchange - BSE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 5:36 PM

શેરબજાર (Share Market) માં નવા રોકાણકારોના (Investors) પ્રવાહને જોઇ સરકારે પોતાનું ખીસ્સુ વધારે ખોલી નાખ્યુ છે. શેરબજારમાં તમે પ્રોફિટ(Profit) માં શેર (Stocks) વેંચો અથવા નુકસાનમાં બંને સ્થિતિમાં ફાયદો સરકારનો જ થશે. ખરેખર વાત એવી છે કે સરકારે શેરના ખરીદ વેચાણ પર સિક્યોરિટી ટ્રાંજેક્શન ટેક્સ એટલે કે SST લગાવે છે. હવે શેરનું ખરીદી વેચાણ જેટલુ વધારે હશે સરકારને એટલો વધારે ટેક્સ મળશે. કોરોના મહામારીને કારણે લોકડાઉન થવા અને વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે શેરબજારને ખુબ ફાયદો થયો છે. લાખો લોકો પહેલી વાર રોકાણકારના રૂપમાં બજારમાં આવ્યા છે. નવેમ્બર 2021 ડિમેટ એકાઉન્ટની સંખ્યા બે ગણાથી વધીને 7.7 કરોડ થઇ ગય છે. જે માર્ચ 2019 માં 3.6 કરોડ હતી. વર્તમાનમાં 9.59 કરોડ ડિમેટ એકાઉન્ટ ખુલી ચુક્યા છે.

ડિમેટ્સ એકાઉન્ટમાં જેટલુ વધારે લેવડ-દેવડ થશે સરકારને એટલી વધારે એસટીટી આવક મળશે. શેરના વેચાણ પર સેલરને 0.025 ટકા ટેક્સ આપવો પડશે. આ ટેક્સ શેરના વેચાણ મુલ્ય પર આપવો પડશે. ડિલીવરી બેસ્ડ શેર અથવા ઇકિવટી મુચ્યુઅલ ફંડની યુનિટ્સના વેચાણ પર 0.0001 ટકાના દરે ટેક્સ લાગશે. ગયા વર્ષે શેરબજારમાં જે વંટોળ આવ્યુ તેનાથી સરકારને ઘી-કેળા થઇ ગયા. સરકારે આ નાણાકિય વર્ષમાં એસટીટીનો જે 12 હજાર 500 કરોડ રૂપિયા ટાર્ગેટ રાખ્યો હતો તેના કરતા અત્યારે વધારે કલેક્શન થઇ ચુક્યુ છે.

સરકાર તેનાથી એટલી ઉત્સાહિત છે કે સરકારે આગલા નાણાકીય વર્ષમાં એસટીટીનો ટાર્ગેટ 20 હજાર કરોડ રૂપિયા નક્કિ કર્યુ છે. જો છેલ્લા 6 વર્ષની એસટીટી કલેક્શનનું એવરેજ જોઇએ તો આ વર્ષે તેના 65 ટકાથી વધાકે કલેક્શન જમા થઇ ચુક્યુ છે. એસટીટી કલેક્શનમાં સતત નફો જોવા મળી રહ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તમને જણાવી દઇએ કે એસટીટી પ્રથમ વખત 2004 માં લાવવામાં આવ્યુ હતું. ત્યારે જોવામાં આવ્યુ કે ખરીદ વેચાણથી થતી આવકમા લોકો પોતાની આઇટીઆરમાં નહોતા દેખાડતા, જેના કારણે સરકારને ટેક્સ કલેક્શમાં થયેલા નુકસાનને જોતા આ નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો : Mehsana: દૂધની પૌષ્ટિકતા, દૂધનું ઉત્પાદન કેવી રીતે કરશો પશુઓનું જતન, દૂધ સાગર ડેરીના તજજ્ઞોએ આપી આ અંગે માહિતી

આ પણ વાંચો : Iran Nuclear Deal: અમેરિકાનું મોટું પગલું, ન્યુક્લિયર ડીલ પર વાતચીત મહત્વના તબક્કામાં પહોંચી, ઈરાન પર પ્રતિબંધોમાં પણ રાહત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">