Merry Christmas 2022: જાણો ભગવાન ઈસુનો જન્મ કયા અને ક્યારે થયો હતો, તેનું મહત્વ શું છે

નાતાલના દિવસે લોકો તેમના ઘરને શણગારે છે અને ઘરે ક્રિસમસ ટ્રીને લાવીને તેને પણ શણગારે છે અને ઘરમા નાના મોટાઓને ગિફ્ટ આપે છે. જીસસ ક્રાઈસ્ટને ભગવાનના પુત્ર તરીકે ગણવામા આવે છે. આજે આપણે જાણીશું ભગવાન ઇસુ અને તેમના જન્મ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો.

Merry Christmas 2022: જાણો ભગવાન ઈસુનો જન્મ કયા અને ક્યારે થયો હતો, તેનું મહત્વ શું છે
Lord Jesus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2022 | 4:45 PM

વિશ્વભરમા 25 ડિસેમ્બરના દિવસે નાતાલની ઉજવણી કરવામા આવે છે. ખ્રિસ્તીઓ આ દિવસે ખ્રિસ્તી ધર્મના સંસ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસ તરીકે ઉજવણી કરે છે. નાતાલના દિવસે લોકો તેમના ઘરને શણગારે છે અને ઘરે ક્રિસમસ ટ્રીને લાવીને તેને પણ શણગારે છે અને ઘરમા નાના મોટાઓને ગિફ્ટ આપે છે. જીસસ ક્રાઈસ્ટને ભગવાનના પુત્ર તરીકે ગણવામા આવે છે. ક્રિસમસના આ ખાસ અવસર પર આજે આપણે જાણીશું ભગવાન ઇસુ અને તેમના જન્મ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો.

ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યારે અને ક્યા થયો હતો

ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ પૂર્વે 4-6 આસપાસ થયો હતો. લોકો એવુ માને છે કે ઈસુ ખ્રિસ્તની માતાનું નામ મેરી અને પિતાનું નામ જોસેફ હતું. ઈસુ ખ્રિસ્તના પિતા સુથારનું કામ કરતા હતા અને લોક માન્યતા અનુસાર માનવામા આવે છે કે ઈસુ ખ્રિસ્તના માતા મેરીને એક સ્વપ્ન આવ્યું હતું જેમાં તેણીએ ભગવાનના પુત્ર ઈસુને જન્મ આપવાની આગાહી કરી હતી.

જેના પછી ઈસુ ખ્રિસ્તની માતા મેરી ગર્ભવતી બની હતી. મેરી ગર્ભાવસ્થા દરમિયાન તે બેથલેહેમ જવાની હતી. તે રાત્રિના કારણે તેમને તે જ સ્થળે રોકાવાનું નક્કી કર્યું હતું, પરંતુ કોઈ પણ જગ્યાએ રોકાવવા માટે ક્યાંય જગ્યા મળી ન હતી. જે પછી મધર મેરીએ બીજા જ દિવસે એક ભરવાડના ઘરે ભગવાન ઇસુને જન્મ આપ્યો હતો.

T20 વર્લ્ડ કપની ટિકિટ માત્ર 114 રૂપિયા, બાળકોને ફ્રી એન્ટ્રી
ગુજરાત કરતા વિદેશમાં ફેમસ છે આદિત્ય ગઢવીના ગીત, જુઓ ફોટો
BBA અને B.Com માં શું છે તફાવત, 12 પછી શું કરવું?
Coconut For Health: દરરોજ નારિયેળ ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
1kw ઓફ ગ્રીડ Solar System ની કિંમત કેટલી? જાણો ફાયદા
UAE ક્રાઉન પ્રિન્સ જાપાનની આ વસ્તુના છે શોખીન

ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે કરવામાં આવ્યો

ખ્રિસ્તી ધર્મના પવિત્ર ગ્રંથ બાઈબલમાં પણ જીસસ ક્રાઈસ્ટનો 13 વર્ષથી લઈને 30 વર્ષ સુધીના જીવન વિશે કોઈ પણ માહિતી ઉપલબ્ધ નથી. લોકો એવું માને છે કે રોમન ગવર્નરના પિલાતને હંમેશા યહૂદી ક્રાંતિથી ડર લાગતો હતો એટલા માટે તેણે કટ્ટરવાદીઓને ખુશ કરવા માટે જીસસ ક્રાઈસ્ટને મોતની સજા આપી હતી.

ભગવાન ઇસુ ખ્રિસ્તને શુક્રવારના દિવસે વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. લોકો માન્યતા અનુસાર એવું કહેવાય છે કે તેઓ તેમના મૃત્યુના થોડા દિવસો પછી જીવીત થયા હતા અને આ દિવસને ઇસ્ટર કહેવામાં આવે છે. નાતાલ માત્ર ભારતમા જ નહી પરંતુ સમગ્ર વિશ્વમા ઉજવવામા આવે છે. લોકો ઈસુ ખ્રિસ્ત પાસે મીણબત્તી સળગાવીને પ્રાથના કરે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી.

ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">