Christmas 2021: નાતાલની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ દેશવાસીઓને આપી શુભેચ્છા, કહ્યું- જીસસ ક્રાઈસ્ટના આદર્શોને જીવનમાં અપનાવો

ખ્રિસ્તી ધર્મમાં માનનારાઓ માટે નાતાલનો તહેવાર સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. દરેક વ્યક્તિ આ દિવસની આતુરતાથી રાહ જુએ છે

Christmas 2021: નાતાલની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ દેશવાસીઓને આપી શુભેચ્છા, કહ્યું- જીસસ ક્રાઈસ્ટના આદર્શોને જીવનમાં અપનાવો
President Ramnath Kovind- File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 8:46 PM

Christmas 2021: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ram Nath Kovind) દેશવાસીઓને નાતાલની પૂર્વ સંધ્યાએ (the eve of Christmas) શુભેચ્છા પાઠવી છે. તેમના અભિનંદન સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે નાતાલના શુભ અવસર પર હું દેશવાસીઓને, ખાસ કરીને મારા ખ્રિસ્તી ભાઈ-બહેનોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આ અવસરે આપણે સૌ આપણા જીવનમાં ઈસુ ખ્રિસ્તના આદર્શો અને ઉપદેશોને અપનાવીને ન્યાય અને સંવાદિતાના મૂલ્યો પર આધારિત સમાજનું નિર્માણ કરવાનો સંકલ્પ લઈએ.

ખ્રિસ્તી ધર્મમાં માનનારાઓ માટે નાતાલનો તહેવાર સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. દરેક વ્યક્તિ આ દિવસની આતુરતાથી રાહ જુએ છે. આ દિવસે, ખ્રિસ્તી ધર્મના લોકો તેમના ઘર અને ચર્ચને ખાસ શણગારે છે, કારણ કે એવું કહેવાય છે કે ભગવાન ઇસુ ખ્રિસ્તને તેનાથી પ્રસન્ન થાય છે. આટલું જ નહીં, ક્રિસમસના દિવસે દરેક ચર્ચમાં મીણબત્તીઓ પ્રગટાવવાની પરંપરા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નાતાલના દિવસે રાત્રે 12 વાગ્યે ચર્ચમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે આ દિવસે ઇસુને પ્રાર્થના કરવી જરૂરી છે, તે ચર્ચમાં અથવા ઘરે જ કરવાની હોય છે. આ દિવસે લોકો ઈસુની યાદમાં મીણબત્તીઓ પ્રગટાવે છે. માન્યતા અનુસાર, તે તેમના જીવનમાં પ્રકાશ અને પ્રગતિ લાવે છે. નાતાલના દિવસે રાત્રે 12 વાગ્યે ચર્ચમાં વિશેષ પ્રાર્થનાઓ યોજવામાં આવે છે. એવું કહેવાય છે કે આ સમયે ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. ક્રિસમસના દિવસે કેક કાપવાની એક ખાસ પરંપરા પણ છે અને આ જ કારણ છે કે ઘરોમાં વાનગીઓ પણ બનાવવામાં આવે છે.

જીસસના જન્મની ખુશીમાં કેક કાપીને લોકોમાં વહેંચવાનો  રિવાજ છે. આ ખાસ દિવસે, દરેકના ઘરોમાં ઈસુના જન્મ  એક ઝાંખી સજાવવાની પરંપરા પણ છે, આટલું જ નહીં, ક્રિસમસ ટ્રીને સજાવવું પણ આ દિવસની વિશેષ પરંપરામાં સામેલ માનવામાં આવે છે. કૃત્રિમ અથવા ફર્ન ટ્રીને ક્રિસમસ ટ્રી તરીકે જુદી જુદી રીતે લોકો સજાવે છે. તેમાં રહેલી રંગબેરંગી લાઈટો અને ગિફ્ટ જીવનમાં સકારાત્મકતાનો સંચાર કરે છે.

આ પણ વાંચો: લગ્ન કરવા અને બાળકો કરવા બદલ ચીન આપશે 23.5 લાખ રૂપિયા, જાણો કારણ

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પતિએ પત્ની પાસેથી રૂ 250 ઉછીના લીધા

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">