Gayatri Mantra : બધી મનોકામના પૂરી કરશે ગાયત્રી મંત્ર, જાણો આ દિવ્ય મંત્ર સાથે જોડાયેલા ઉપાયો

ઘણા ઋષિઓએ માતા ગાયત્રીના મંત્રના મહિમા વિશે વાત કરી છે. ગાયત્રી મહામંત્રમાં ત્રણ વેદનો સાર છે. જેનો જાપ કરવાથી મોટા પાપોથી પણ મુક્તિ મળે છે. ચાલો જાણીએ ગાયત્રી મંત્ર સાથે જોડાયેલા ઉપાયો વિશે, જે મનુષ્યના જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવે છે.

Gayatri Mantra : બધી મનોકામના પૂરી કરશે ગાયત્રી મંત્ર, જાણો આ દિવ્ય મંત્ર સાથે જોડાયેલા ઉપાયો
Gayatri Mantra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 12:56 PM

સનાતન પરંપરામાં તમામ પ્રકારની ઈચ્છાઓ પૂરી કરવા માટે વિવિધ મંત્રો કહેવામાં આવ્યા છે. તે તમામ મંત્રોમાં ગાયત્રી મંત્ર – ‘ॐ भूर्भव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्’ નું વિશેષ સ્થાન છે. માતા ગાયત્રીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના ત્રણ સ્વરૂપો માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ચાર વેદ, પુરાણો, શ્રુતિઓની ઉત્પત્તિ ગાયત્રીમાંથી થઈ છે, તેથી તેમને વેદમાતા પણ કહેવામાં આવે છે.

ઘણા ઋષિઓએ માતા ગાયત્રીના મંત્રના મહિમા વિશે વાત કરી છે. ગાયત્રી મહામંત્રમાં ત્રણ વેદનો સાર છે. જેનો જાપ કરવાથી મોટા પાપોથી પણ મુક્તિ મળે છે. આ મંત્રની દિવ્ય શક્તિ નર્કરૂપી સમુદ્રમાં પડેલી વ્યક્તિને બહાર કાઢે છે. ચાલો જાણીએ ગાયત્રી મંત્ર સાથે જોડાયેલા ઉપાયો વિશે, જે મનુષ્યના જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવે છે.

1. જો તમે સત્તા અથવા સરકાર તરફથી કોઈ લાભ મેળવવાની અપેક્ષા રાખતા હોય, તો તમારી ઈચ્છા પૂરી કરવા માટે, તમારે દરરોજ વેલાના વૃક્ષ નીચે બેસી એક ગાયત્રી મંત્રની માળા જપવી જોઈએ. આ ઉપાય દ્વારા તમને સરકારી સેવાનો લાભ મળશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

2. લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે, બે મહિના સુધી દરરોજ 1,000 વખત ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. જો તમે આ સાથે ધનની દેવીના આશીર્વાદ મેળવવા માંગો છો, તો તમારે આ મંત્રનો સતત ત્રણ મહિના સુધી જાપ કરવો જોઈએ.

3. જો તમે આર્થિક મુશ્કેલીઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છો અને તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા છે, તો ગાયત્રી મંત્રનો જાપ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે, ગાયત્રી મંત્રનો જાપ સાથે હવન કુંડમાં લાલ ફૂલોથી 108 વખત અહુતિ આપો.

4. શનિવારે પીપળાના ઝાડ નીચે બેસીને 108 વખત ગાયત્રી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના ભય, ભૂત, વિઘ્નોથી મુક્તિ મળે છે.

5. જો તમે કોઈ પણ બીમારીથી પીડિત હોય અને ઘણી સારવાર બાદ પણ તમે તે રોગથી છુટકારો મેળવી શકતા નથી, તો પછી ગિલોયના અંગૂઠા સમાન ટુકડા લો અને તેને ગાયના દૂધમાં મિક્સ કરો. આ પછી, ગાયત્રી મંત્રનો જાપ સાથે હવન કુંડમાં ગિલોયના આ ટુકડાની 108 અહુતિ આપો. તમારી સારવારની સાથે ગાયત્રી મંત્રનો આ ઉપાય કરવાથી તમને જલ્દી જ સ્વાસ્થ્ય લાભ મળશે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Janmashtami 2021 : જન્માષ્ટમીએ રાશિ મુજબ અર્પણ કરો પ્રભુને ભોગ, અવશ્ય પૂર્ણ થશે આપના મનોરથ !

આ પણ વાંચો : Janmashtami 2021 : આ જન્માષ્ટમીએ હર્ષના યોગ અને ચતુસાગર યોગ ! શ્રીકૃષ્ણના પુષ્કળ આશિષ પ્રદાન કરશે આ સંયોગ !

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">