Surat : વરીયાવથી ઓલપાડ આવતી પાણીની લાઈનમાં ભંગાણ, લાખો લીટર પાણીનું વ્યય થતા સ્થાનિકોએ Video કર્યો વાયરલ

સુરતના વરીયાવથી ઓલપાડ આવતી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થયુ હોવાનું સામે આવ્યુ છે. ઓલપાડથી વરીયાવ પાણી પુરવઠા જૂથની લાઈનમાં ભંગાણ થયુ છે. છેલ્લા ઘણા દિવસોથી મુખ્ય લાઈનમાં લીકેજ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2024 | 3:17 PM

સુરતના વરીયાવથી ઓલપાડ આવતી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થયુ હોવાનું સામે આવ્યુ છે. ઓલપાડથી વરીયાવ પાણી પુરવઠા જૂથની લાઈનમાં ભંગાણ થયુ છે. છેલ્લા ઘણા દિવસોથી મુખ્ય લાઈનમાં લીકે જથતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભર ઉનાળે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયુ છે.

બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણીની અછત જોવા મળે છે. પરંતુ પાઈપલાઈનનું ભંગાણ થતા પાણીનો વેડફાટ થયો છતા પણ લીકેજ બંધ કરવાનો તંત્ર પાસે સમય નથી.અનેક વાર લાઈનમાં લીકેજથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક વીડિયો બનાવી વાયરલ કર્યો છે. ઉનાળામાં એક તરફ લોકોને પાણી માટે વલખા મારવા પડે તો બીજી તરફ પાણીનો વેડફાટ થતા અનેક સવાલો ઉભા થાય છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">