વાળીનાથ મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 13.75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા, જુઓ

તરભ વાળીનાથ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાત દિવસના મહોત્સવમાં ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા છે. ભક્તો મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે અને દર્શનનો લાભ લીધો છે. 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેનાર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2024 | 3:05 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વાળીનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ગુરુવારે થનાર છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તોના ઘોડાપૂર ઉમટી રહ્યુ છે. અત્યાર સુધીમાં તરભ વાળીનાથ મહાદેવ મંદિરમાં ચાલી રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 13.75 લાખ શ્રદ્ધાળુઓ પાંચ દિવસમાં દર્શનનો લાભ લઈ ચુક્યા છે.

આ પણ વાંચો: પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો, તંત્રએ અસમાજીક તત્વો પર ચલાવ્યુ બુલડોઝર

બુધવારે એટલે કે છઠ્ઠા દીવસે ત્રણ લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરવાની શક્યતાઓ છે. જ્યારે અંતિમ દિવસે આ સંખ્યા પાંચ લાખ સુધી પહોંચી શકે છે. આ સંખ્યાની સંભાવનાઓને લઈ અંતિમ દિવસોની તૈયારીઓ કરવામાં આવી છે. જેથી શ્રદ્ધાળુઓને કોઈ અગવડતાઓ ના પડે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">