Vadodara : મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો, કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરોના બ્રીડિંગ મળતા તંત્રએ ફટકારી નોટિસ, જુઓ Video

વડોદરા શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે. અકોટા અને નવીધરતી વિસ્તારમાંથી પણ મેલેરિયાના વધુ 2 દર્દીઓ સામે આવ્યા છે. શંકાસ્પદ મેલેરિયાનો આંકડો વધીને 954 પર પહોંચ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2024 | 1:27 PM

બેવડી ઋતુના પગલે ઠેર-ઠેર રોગચાળો વકર્યો છે. વડોદરા શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે. અકોટા અને નવીધરતી વિસ્તારમાંથી પણ મેલેરિયાના વધુ 2 દર્દીઓ સામે આવ્યા છે. શંકાસ્પદ મેલેરિયાનો આંકડો વધીને 954 પર પહોંચ્યો છે. શંકાસ્પદ ડેન્ગયુના 29 દર્દીમાંથી 3 પોઝિટિવ આવ્યા છે.

ગોકુલનગર, દિવાળીપુરા, મુજમહુડા વિસ્તારના 3 દર્દી ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે. ત્યારે સયાજીપુરા-આજવા રોડ વિસ્તારની 50 વર્ષીય મહિલાને કોલેરાગ્રસ્ત હોવાનું સામે આવ્યુ છે. આરોગ્ય વિભાગે 16 હજાર 888 મકાનોમાં ફોગિંગ કરવામાં આવ્યુ છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરોના બ્રીડિંગ મળતા તંત્રએ નોટિસ ફટકારી છે.

મચ્છરોના બ્રીડિંગ મળતા જ શાળાને સીલ કરાઈ

બીજી તરફ અમદાવાદમાં આવેલી શિવ આશિષ સ્કૂલની ઓફિસ સીલ કરી છે. આરોગ્ય વિભાગની તપાસમાં મચ્છરોના બ્રીડિંગ મળતા જ શાળાને સીલ કરવામાં આવી છે. સ્કૂલના 3 વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ થતા તંત્રએ તપાસ હાથ ધરી છે.

Follow Us:
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
g clip-path="url(#clip0_868_265)">