ઉંઝા APMC માં આવતીકાલથી વેપારીઓનું હડતાળનું એલાન, અચોક્કસ મુદત માટે ગંજ બજાર રહેશે!

Ujha Market Yard: ઉંઝા માર્કેટયાર્ડના નવા ગંજ બજારમાં આવેલ 133 મકાનોના માલિકીના અંગે પ્રશ્નનુ નિરાકરણ ના આવે ત્યાં સુધી વેપારીઓએ અચોક્કસ મુદત માટે બંધ પાળવાનુ નક્કી કર્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 4:50 PM

 

ઉઝા માર્કેટયાર્ડ આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરનાર છે. આ માટેનુ એલાન માર્કેટયાર્ડના વેપારીઓએ કર્યુ છે. ઉંઝા માર્કેટયાર્ડના નવા ગંજ બજારમાં આવેલ 133 મકાનોના માલિકીના અંગે પ્રશ્નનુ નિરાકરણ ના આવે ત્યાં સુધી વેપારીઓએ અચોક્કસ મુદત માટે બંધ પાળવાનુ નક્કી કર્યુ છે. વેપારીઓએ હડતાળનુ એલાન કરીને માર્કેટ યાર્ડના મિલ્કત ધારકોની સમસ્યાને લઈ નિરાકરણની માંગ કરી છે. બુધવાર એટલે કે 26 જુલાઈ 2023 થી આ હડતાળનો આરંભ કરવામાં આવશે.

માર્કેટ યાર્ડના બંને વેપારી સંગઠનો દ્વારા આ મામલે હડતાળને ટેકો જાહેર કર્યો છે. આમ વેપારીઓ સંપૂર્ણ ગંજ બજાર રહેશે એ પ્રકારે હડતાળનુ આયોજન કર્યુ છે. દુકાનો વેચાણ આપવાને લઈ વિવાદ સર્જાયો હતો. સંચાલક મંડળે દુકાનો વેચાણ આપી હતી. વિવાદને લઈ માર્કેટ યાર્ડ દ્વારા તત્કાલીન સેક્રેટરી સહિત તત્કાલીન મેનેજમેન્ટને પણ હાજર રહેવા માટે નોટીસ અપાઈ છે.

 

આ પણ વાંચોઃ ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ મામલો, સુરત ક્રાઈમ બ્રાંચે UGVCL ની કચેરીઓમાંથી 9 ક્લાર્કની અટકાયત કરી

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">