અરવલ્લીઃ ભિલોડાના ઓડ ગામે ચેકડેમમાં નહાવા પડેલા બે માસૂમ બાળકોના મોત, જુઓ વીડિયો

ઓડ ગામે ચેકડેમમાં નહાવા માટે પડેલા બે માસૂમ બાળકો ડૂબી જતા પોતાનો જીવ ગૂમાવ્યો છે. બંને માસૂમ બાળકો નજીકમાં રહેલા ચેકડેમમાં ભરાયેલા વરસાદી પાણીમાં નહાવા માટે પડ્યા હતા. આ દરમિયાન બંને ડૂબી જવા પામ્યા હતા. ઘટના અંગે શામળાજી પોલીસે તપાસ હાથ ધરી હતી.

| Updated on: Jul 06, 2024 | 11:46 AM

ભિલોડાના ઓડ ગામે ચેકડેમમાં નહાવા માટે પડેલા બે માસૂમ બાળકો ડૂબી જતા પોતાનો જીવ ગૂમાવ્યો છે. શાળા છૂટ્યા બાદ બંને બાળકો સાંજના સમયે બકરા ચરાવવા માટે ગામની સીમમાં પહોંચ્યા હતા. જ્યાં બંને માસૂમ બાળકો નજીકમાં રહેલા ચેકડેમમાં ભરાયેલા વરસાદી પાણીમાં નહાવા માટે પડ્યા હતા. આ દરમિયાન બંને ડૂબી જવા પામ્યા હતા.

9 વર્ષની પ્રિયાંશી ફનાત અને 5 વર્ષનો પ્રિન્સ ફનાત બંને ડૂબી જવાને લઈ મોતને ભેટ્યા હતા. ઘટનાને લઈ બચાવ માટે સ્થાનિકો દોડી આવ્યા હતા પરંતુ બચાવની આશાઓ સફળ થઈ શકી નહોતી અને બંનેના મૃતહેદ ચેકડેમમાંથી મળી આવ્યા હતાં. બંને માસૂમના મૃતદેહ શામળાજી હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયા હતા. ઘટના અંગે શામળાજી પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા પાકિસ્તાનની નવી ચાલ, PCB એ લીધો મોટો નિર્ણય

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Follow Us:
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
g clip-path="url(#clip0_868_265)">