વડોદરાના પૂર પીડિતોની વહારે આવ્યું અટલાદરા સ્વામિનારાયણ મંદિર, શીરો-ખીચડી, બુંદી-સેવ કર્યુ વિતરણ

વડોદરાના અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂર પીડિતોને ફૂડપેકેટનું વિતરણ કર્યું હતું. મહંત સ્વામીની આજ્ઞાથી અટલાદરા સ્થિત સ્વામિનાયારણ મંદિરના 40 જેટલા સ્વંયસેવકો આખા વડોદરામાં ફરીને જરૂરિયાતમંદોને છેલ્લા ત્રણ દિવસથી ફુડપેકેટનું વિતરણ કરી રહ્યાં છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2024 | 8:16 PM

વડોદરાના અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂર પીડિતોને ફૂડપેકેટનું વિતરણ કર્યું હતું. મહંત સ્વામીની આજ્ઞાથી અટલાદરા સ્થિત સ્વામિનાયારણ મંદિરના 40 જેટલા સ્વંયસેવકો આખા વડોદરામાં ફરીને જરૂરિયાતમંદોને છેલ્લા ત્રણ દિવસથી ફુડપેકેટનું વિતરણ કરી રહ્યાં છે.

આજે વડોદરાના વહીવટીતંત્રના જણાવ્યાનુંસારના વિસ્તારો, જેવા કે, સમા, કલાલી, વડસર, સીટી વિસ્તાર, ચાપળ, ચાણસદ, વાઘોડિયા સહિતના પૂરથી અસર પામેલા વિસ્તારોમાં ભોજન અને ફુડ પેકેટનું વિતરણ કર્યું હતું. મંદિરના 40 જટલા સ્વંયસેવકોએ, 25000 વ્યક્તિને શીરાના પ્રસાદના ફુડ પેકેટસનું વિતરણ કર્યું હતું. જ્યારે 10,000થી વધુ લોકોને ખીચડીનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત સુકા નાસ્તા તરીકે બુંદી અને સેવના પેકેટસનું પણ વિતરણ કર્યું હતું. વડોદરાના જિલ્લા તંત્રને ખાતરી આપવામાં આવી હતી કે, જ્યારે પણ જરુર પડ્યે પૂરગ્રસ્તો અને જરુરીયાતવાળાને ફુડ પેકેટ્સ પુરા પાડવામાં આવશે.

Follow Us:
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
g clip-path="url(#clip0_868_265)">