Rain News : મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, કડાણામાં ખાબક્યો 4 ઈંચ વરસાદ, જુઓ Video

ગુજરાતભરમાં વરસાદી માહોલ જામેલો છે. મહીસાગર જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2024 | 12:22 PM

Rain News : ગુજરાતભરમાં વરસાદી માહોલ જામેલો છે. મહીસાગર જિલ્લાના ખાનપુર, લુણાવાડા, બાલાસિનોરમાં ગઇકાલે રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતા ઓછી થઈ છે. વીરપુર, કડાણા, સંતરામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. જ્યારે મહીસાગર જિલ્લાના કડાણામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.

સુરતમાં ધોધમાર વરસાદ

બીજી તરફ સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી ફરી વળ્યા છે. ઉમરપાડા તાલુકાના અનેક ગામડાઓમાં વરાસાદી માહોલ છવાયેલો છે. સુરતના અઠવા લાઇન્સ, ઉધના, સચિન, પાંડેસરા,અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળ્યા છે.

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">