સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો આજે પણ બંધ, સતત બીજા દિવસે વરસાદે મેળાની મોજ બગાડી

મૂશળધાર વરસાદે રોજનું જનજીવન તો પ્રભાવિત કર્યું જ છે પણ મેળાના ચાહકોને ખાસ નિરાશ કર્યા છે. આઠમના દિવસે લાખો લોકો મેળામાં આવતા હોય છે, પણ છેલ્લે છેલ્લે મેઘરાજાએ લોકોની મેળાની મોજ પર પાણી ફેરવી દીધું છે. રાજકોટમાં લોકમેળામાં વરસાદનું વિઘ્ન નડ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2024 | 1:40 PM

રાજકોટમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને એ સાથે જ શહેરના અનેક રસ્તાઓ દરિયો બની ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં તો જળબંબાકારની સ્થિતિ થઇ ગઇ છે. જેના કારણે સતત બીજા દિવસે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને આજે પણ બંધ રાખવાની ફરજ પડી છે.

મૂશળધાર વરસાદે રોજનું જનજીવન તો પ્રભાવિત કર્યું જ છે પણ મેળાના ચાહકોને ખાસ નિરાશ કર્યા છે. આઠમના દિવસે લાખો લોકો મેળામાં આવતા હોય છે, પણ છેલ્લે છેલ્લે મેઘરાજાએ લોકોની મેળાની મોજ પર પાણી ફેરવી દીધું છે. રાજકોટમાં લોકમેળામાં વરસાદનું વિઘ્ન નડ્યુ છે. સતત બીજા દિવસે વરસાદે મેળાની મોજ બગાડી છે. વરસાદના કારણે આજે પણ મેળો બંધ છે. રેસકોર્સ ગ્રાઉન્ડ સહિત સમગ્ર શહેરમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટમાં યુનિવર્સિટી રોડ, માધાપર ચોકડી, કેકેવી હોલ, ગ્રીનલેન્ડ ચોકડી, થોરાળામાં ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે. તો આજીડેમ ચોકડી, મવડી ચોકડી, નાના મૌવામાં પણ વરસાદી માહોલ જામી ગયો છે. સાતમ-આઠમના મેળાને માણવાની વાત તો દૂર રહી લોકોનું ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બની ગયું છે. જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Follow Us:
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી
કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી
ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા
ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા
રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video
રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video
જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video
જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video
g clip-path="url(#clip0_868_265)">