હવે ઉત્તર ગુજરાતનો વારો ? હવામાન વિભાગે કરી ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી

ઓફશોર ટ્રફ અને શિયર ઝોનના કારણે આણંદ અને વડોદરામાં ભારે વરસાદ વરસ્યો છે. ભરૂચ, સુરત, દાહોદ અને મહીસાગરમાં પણ આ જ વરસાદી સિસ્ટમને પગલે વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે ચોમાસામાં અત્યાર સુધીમાં જેટલો વરસાદ વરસવો જોઈએ તેના કરતા 28 ટકા વધુ વરસાદ વર્તમાન ચોમાસામાં વરસ્યો હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિકનું કહેવુ છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2024 | 7:02 PM

હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. ઓફશોર ટ્રફ અને શિયર ઝોનના કારણે ઉતર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં સારો વરસાદ વરસવાની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ નોંધપાત્ર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

ઓફશોર ટ્રફ અને શિયર ઝોનના કારણે આણંદ અને વડોદરામાં ભારે વરસાદ વરસ્યો છે. ભરૂચ, સુરત, દાહોદ અને મહીસાગરમાં પણ આ જ વરસાદી સિસ્ટમને પગલે વરસાદ વરસ્યો હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. સામાન્ય રીતે ચોમાસામાં અત્યાર સુધીમાં જેટલો વરસાદ વરસવો જોઈએ તેના કરતા 28 ટકા વધુ વરસાદ વર્તમાન ચોમાસામાં વરસ્યો હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિકનું કહેવુ છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">