નીતિન પટેલે કોંગ્રેસ પર નિશાન તાક્યું, રાહુલના ‘ઘોડાવાળા’ નિવેદન પર કટાક્ષ, જુઓ વીડિયો

નીતિન પટેલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાન તાકતા કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ ગત 6 જુલાઈએ ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસની ખામી હોવાનું સ્વિકાર કર્યું હતુ. જેને લઈ કહ્યુ હતુ કે, બે ઘોડાઓ છે જેમાં એક રેસનો અને બીજો ઘોડો લગ્નમાં નચાવવા માટેનો હોય છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર નીતિન પટેલે કટાક્ષ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2024 | 5:36 PM

પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાન તાકતા કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ ગત 6 જુલાઈએ ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસની ખામી હોવાનું સ્વિકાર કર્યું હતુ. જેને લઈ કહ્યુ હતુ કે, બે ઘોડાઓ છે જેમાં એક રેસનો અને બીજો ઘોડો લગ્નમાં નચાવવા માટેનો હોય છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર નીતિન પટેલે કટાક્ષ કર્યો હતો.

સાંસદ હરીભાઈ ચૌધરીના કાર્યકરતા આભાર દર્શન કાર્યક્રમમાં નીતિન પટેલે કટાક્ષ કરતા નિવેદન કર્યું હતુ. નીતિન પટેલે કહ્યું હતુ કે, ભાજપ પાસે તો રેસના ઘોડા છે. જો કોઈને લગનમાં વરઘોડા નિકાળવો હોય અને નાચતા ઘોડાની જરુર હોય તો, કોંગ્રેસ વાળાને બલોવી લેવા માટે કહ્યું હતુ.

આ પણ વાંચો: પૂર્વ ગૃહપ્રધાનને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ, ષડયંત્રમાં કોનું પીઠબળ? તપાસ હાથ ધરાઈ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">