Surat : દોઢમાસની બાળકીનું રસીકરણના 19 કલાક બાદ શંકાસ્પદ મોત, જુઓ Video

સુરતમાં દોઢ માસની માસૂમ બાળકીનું રસી મુક્યાના 19 કલાક બાદ મોત થયું હોવાની ઘટના સામે આવી છે.બાળકીના માતાએ નજીકની આંગણવાડીમાં જઈને બાળકીને રસી મુકાવી હતી. રસી મુક્યા બાદ સવારે બાળકીના નાકમાંથી લોહી નીકળ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2024 | 11:50 AM

સુરતમાં દોઢ માસની માસૂમ બાળકીનું રસી મુક્યાના 19 કલાક બાદ મોત થયું હોવાની ઘટના સામે આવી છે.બાળકીના માતાએ નજીકની આંગણવાડીમાં જઈને બાળકીને રસી મુકાવી હતી. રસી મુક્યા બાદ સવારે બાળકીના નાકમાંથી લોહી નીકળ્યું હતું.

બાળકીની તબિયત ખરાબ થતા કતારગામ આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે લઈ જવાઈ હતી.જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને કહ્યું હતું કે રસી આપ્યાથી આડઅસર થઈ હોય તેવા લક્ષણો નથી.

ડૉક્ટરોએ તેમને બાળકનો નિષ્ણાતને દેખાડવા સલાહ આપી. જે બાદ પરિવાર બાળકીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો.જ્યાં ડૉક્ટરે બાળકીને મૃત જાહેર કરી. આમ નાની બાળકીનું શંકાસ્પદ હાલતમાં મોત થયું. પરિવારે પેનલ પોસ્ટમોર્ટમ કરવાની ના પાડતા મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">