Anand Video : ગઠબંધનની દિવાલ તોડી NCPમાંથી જયંત પટેલે ચૂંટણી લડવાની કરી જાહેરાત, કહ્યું મિત્રો સાથે દગો કેવી રીતે કરવો તે અમને નથી આવડતું

આણંદ લોકસભા બેઠકની ચૂંટણી રસપ્રદ બને તેવી સંભાવના છે. NCPમાંથી જયંત પટેલે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન હોવા છતાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જયંત પટેલે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી જાહેરાત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2024 | 3:24 PM

આણંદ લોકસભા બેઠકની ચૂંટણી રસપ્રદ બને તેવી સંભાવના છે. NCPમાંથી જયંત પટેલે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન હોવા છતાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જયંત પટેલે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી જાહેરાત કરી છે.

પોસ્ટમાં લખ્યું કે મિત્રો સાથે દગો કેવી રીતે કરવો તે અમને નથી આવડતું, એટલે અમે એકલા હાથે લડીશું. આ સાથે જ જયંત પટેલ ઉમેદવારી કરે તો કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ સાથે જ સારસા અને ઉમરેઠ બેઠક પરથી જયંત પટેલ ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમજ ભાજપે આણંદ બેઠક પરથી વર્તમાન સાંસદ મિતેષ પટેલને ટિકિટ આપી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">