રાજકોટ વીડિયો : ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવકમાં થયો વધારો, વધુ આવક થતા ભાવમાં ગાબડું

રાજકોટ સમાચાર : રાજકોટના ગોંડલ યાર્ડમાં ડુંગળીના 40 હજાર કટ્ટાની આવક સામે 20 હજાર કટ્ટાનું વેચાણ થયું છે. જેના પગલે ભાવમાં પણ 300થી લઈને 400 રૂપિયાનો જેવો માતબર ઘટાડો થયો છે. એક અઠવાડિયા પહેલા 20 કિલો ડુંગળીનો ભાવ એક હજાર રૂપિયા હતો.જે હવે ઘટીને 500થી લઈને 700 રૂપિયા થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2023 | 1:35 PM

દિવાળી પૂર્વે પ્રજાને મોંઘવારીના મોરચે એક મોટી રાહત મળી છે. ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીની ગોંડલ APMCમાં બમ્પર આવક થઈ રહી છે. ગોંડલ યાર્ડમાં ડુંગળીના 40 હજાર કટ્ટાની આવક સામે 20 હજાર કટ્ટાનું વેચાણ થયું છે. જેના પગલે ભાવમાં પણ 300થી લઈને 400 રૂપિયાનો જેવો માતબર ઘટાડો થયો છે.

એક અઠવાડિયા પહેલા 20 કિલો ડુંગળીનો ભાવ એક હજાર રૂપિયા હતો.જે હવે ઘટીને 500થી લઈને 700 રૂપિયા થયો છે. આમ 20 કિલો ડુંગળીના ભાવમાં 30 ટકાની આસપાસ ગાબડું પડ્યું છે. ગોંડલ યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી છે.

વેપારીઓના મતે દિવાળી પહેલા હજી પણ ડુંગળીની આવકમાં મોટો વધારો થઈ શકે છે. જો આવક વધી તો ડુંગળીના ભાવ ઘટશે.સરવાળે દિવાળી પૂર્વે પ્રજાને થોડી રાહત મળશે તે પાક્કું છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
g clip-path="url(#clip0_868_265)">