ક્ષત્રિય સમાજે સુરેન્દ્રનગર અને મહિસાગરમાં કેન્ડલ માર્ચ યોજી દર્શાવ્યો વિરોધ, જુઓ Video

પરશોત્તમ રુપાલાનો વિરોધ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર અને મહિસાગર જિલ્લામાં રાજપૂત સમાજે રૂપાલાના વિરોધમાં પ્રદર્શન કર્યુ છે. સુરેન્દ્રનગર અને મહિસાગર જિલ્લામાં ક્ષત્રિય સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી પરશોત્તમ રુપાલાને સદબુદ્ધિ આવે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2024 | 1:17 PM

વિવાદિત નિવેદન મુદ્દે પરશોત્તમ રૂપાલાનો વિરોધ રાજ્યભરમાં થઈ રહ્યો છે.  ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર અને મહિસાગર જિલ્લામાં રાજપૂત સમાજે રૂપાલાના વિરોધમાં પ્રદર્શન કર્યુ છે. સુરેન્દ્રનગરમાં રામજી મંદિરમાં કેન્ડલ માર્ચ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો.

વિરોધ દર્શાવવાની સાથે જ ભગવાન રામ રૂપાલાને સદબુદ્ધિ આપે તેવી ક્ષત્રિય સમાજ પ્રાર્થના કરી છે. તો આ તરફ મહિસાગર જિલ્લામાં પણ કેન્ડલ માર્ચ યોજીને ક્ષત્રિયોએ રૂપાલાનો વિરોધ કર્યો હતો. અહીં પણ ક્ષત્રિયોએ મા અંબાને પ્રાથર્ના કરીને રૂપાલા સદબુદ્ધિ આપે તેવી અરજ કરી છે. આમ રૂપાલાના વિરોધમાં હવે ક્ષત્રિયો એક પછી એક રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">