વાલીઓની વધી ચિંતા, સ્ટેશનરીમાં 10થી 15 ટકાનો વધારો, ભાવ ઘટે તેવી વાલીઓની માગ, જુઓ Video

જામનગર સ્ટેશનરીના વધ્યા ભાવ વાલીઓની ચિંતા વધી છે. સ્ટેશનરીમાં 10થી 15 ટકાનો વધારો થયો છે. જરૂરિયાત હોવાથી ખરીદી તો કરવી જ રહી, જોકે કાગળના ભાવ વધતા હોવાથી ભાવ વધ્યા છે. સ્ટેશનરીમાં ભાવ ઘટે તેવી વાલીઓની માગ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 11:58 PM

Gujarat: શાળાઓમાં વેકેશન પૂર્ણ થયુ છે. ફરી શાળાઓ વિદ્યાર્થીઓથી ધમધમી રહી છે. બીજી તરફ વાલીઓની ચિંતામાં વધારો થયો છે અને આ ચિંતાનું કારણ વધતા જતા સ્ટેશનરીના ભાવ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુક સહિતની સ્ટેશનરીના ભાવમાં આશરે 10થી 15 ટકાનો વધારો થયો છે. વાલીઓનું કહેવું છે કે પાઠ્યપુસ્તકો અને નોટબુકમાં ભાવ વધ્યા છે પણ તેમાં કોઈ કાપ મુકી શકાતો નથી. કારણકે સ્ટેશનરી એવી વસ્તુ છે, જેને ખરીદવી જ પડે છે. જેથી ભાવવધારો થવા છતાં વાલીઓ ખરીદી કરી રહ્યા છે. સાથે સાથે સ્ટેશનરીના ભાવ ઘટે તેવી પણ માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : જામનગરના તમાચણ ગામે બોરમાં બાળકી પડી જવાના કેસમાં વાડીના માલિક વિરુદ્ધ ગુનો દાખલ

સ્ટેશનરી દુકાનધારકો અને વેપારીઓનું માનીએ તો આ વર્ષે પાઠ્યપુસ્તક અને નોટબુક્સના ભાવ વધારા પાછળનું કારણ છે, મોંઘા થયેલા કાગળના ભાવ. કાગળના ભાવમાં ભાવ વધવાથી આ વખતે વાલીઓને આ વધારાનો બોજો સહન કરવાનો વારો આવ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">