મોરબી લોક રોષ : માળીયા તાલુકાની યુવતી સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મીનું ઘર સળગાવાયું

મોરબીના માળીયા તાલુકાની યુવતી સાથે વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વિધર્મી યુવકે યુવતિનું અપહરણ કરી તેને માર મારી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ આક્ષેપોનો આધારે પોલીસે ઈરફાન અલી સુમરા નામના શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2023 | 11:28 PM

મોરબીના માળીયા તાલુકાની યુવતી સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મીનું ઘર સળગાવ્યું હોવાની ઘટના સામે આવી છે. વિધર્મી યુવકે યુવતિનું અપહરણ કરી માર મારી દુષ્કર્મ આચર્યું હતું. આરોપી ઈરફાન સુમરાના ઘરમાં તોડફોડ કરી આગ લગાવામાં આવી છે. આરોપીના ઘરને કોણે સળગાવ્યું તે હજુ સામે આવ્યું નથી.

દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ હોસ્પિટલ જઈ પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કડક કાર્યવાહીની ખાતરી આપી છે. આરોપી ઈરફાન અલી સુમરા નામના શખ્સ સામે ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો મોરબી ઝૂલતો પુલ તૂટવાના કેસમાં વધુ એક આરોપીને કોર્ટે આપ્યા જામીન

ઉલ્લેખનીય છે કે, મોરબીના માળીયા તાલુકાની યુવતી સાથે વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વિધર્મી યુવકે યુવતિનું અપહરણ કરી તેને માર મારી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ આક્ષેપોનો આધારે પોલીસે ઈરફાન અલી સુમરા નામના શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">