Banaskantha : સરકારની આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસી ધારાસભ્ય કાંતિ ખરાડીને આમંત્રણ ન અપાતા વિવાદ

આ બાબતે દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, સરકારના વિકાસ કામોની પોલ પ્રજા સામે ખુલ્લી ના પડે એટલા માટે થઈ મને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 9:06 PM

ગુજરાત(Gujarat) સરકાર આદિવાસી દિવસ(Tribal Day)ની ઉજવણી કરવા જઈ રહી છે ત્યારે આદિવાસી દિનની ઉજવણીમાં આદિવાસી વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી(Kanti Kharadi) ને આમંત્રણ ના આપતા વિવાદ છેડાયો છે. આ બાબતે દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, સરકારના વિકાસ કામોની પોલ પ્રજા સામે ખુલ્લી ના પડે એટલા માટે થઈ મને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ મારૂ નહી પરંતુ આ વિસ્તારના સમગ્ર આદિવાસીઓનું અપમાન છે.

આ પણ વાંચો :  જો તમે આ 4 બાબતોનું ધ્યાન રાખશો તો કોઇ પણ હેકર તમારી ખાનગી માહિતી ચોરી નહીં શકે

આ પણ વાંચો :  Rajkot : વરસાદ ખેંચાતા ધોરાજીના ખેડૂતોની ચિંતા વધી, પાક નષ્ટ થવાની સેવાતી ભીતિ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">