Rajkot : વરસાદ ખેંચાતા ધોરાજીના ખેડૂતોની ચિંતા વધી, પાક નષ્ટ થવાની સેવાતી ભીતિ

આ વર્ષે  સારો વરસાદ થશે અને મબલખ પાક ઉતરશે. પણ જગતના તાતની આ આશા પર નહીં વરસતા વરસાદને કારણે પાણી ફરી વળ્યા. તેમજ કપાસ, મગફળી, સોયાબીન અને તુવેર જેવા પાકને હાલ પાણીની જરૂર છે પણ વરસાદ ખેંચાતા હવે પાક નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 6:41 PM

ગુજરાત(Gujarat)માં એક તરફ વરસાદ(Rain) નથી વરસી રહ્યો બીજી તરફ ડેમમાંથી સિંચાઈનું પાણી મળે તેવા કોઈ એંધાણ નથી. કારણકે ડેમની જળસપાટી પણ ઘટી રહી છે.આ તમામ પરિબળોએ ધોરાજી(Dhoraji)ના ખેડૂતની ચિંતા વધારી દીધી છે .ધરતીપુત્રોથી મેઘરાજા રીસાઈ ગયા છે. જેને કારણે પાક મુરઝાઈ રહ્યો છે. પહેલો વરસાદ થતાની સાથે જ ખેડૂતોએ વાવેતર કરી દીધા. આશા હતી કે આ વર્ષે  સારો વરસાદ થશે અને મબલખ પાક ઉતરશે. પણ જગતના તાતની આ આશા પર નહીં વરસતા વરસાદને કારણે પાણી ફરી વળ્યા. તેમજ કપાસ, મગફળી, સોયાબીન અને તુવેર જેવા પાકને હાલ પાણીની જરૂર છે પણ વરસાદ ખેંચાતા હવે પાક નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો :  Surat : ઓલિમ્પિકમાં હારીને પણ લોકોનુ દિલ જીતનાર મહિલા હોકી ટીમના દરેક ખેલાડીને, સવજી ઘોળકીયા 2.50 લાખ આપશે

આ પણ વાંચો : અહીં છે ભારતનું રહસ્યમય સરોવર, અહીં જતો વ્યક્તિ ક્યારેય પણ પરત ફરતો નથી

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">