ગીર સોમનાથ: હિરણ-2 ડેમમાં નવા નીરની આવક, 2 દરવાજા એક-એક ફૂટ ખોલાયા, જુઓ વીડિયો

હિરણ-2 માં પાણીની નવી આવકને પગલે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલમાં બંને દરવાજા એક એક ફૂટ જેટલા ખૂલ્લા રાખવામાં આવ્યા છે. ડેમમાં જળસ્તર 90 ટકાએ પહોંચતા જ દરવાજા ખોલવામાં આવ્યા હતા. દરવાજા ખોલવાને લઈ નદી કાંઠા અને નીચાણ વાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2024 | 5:13 PM

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈ ચોતરફ જળબંબાકારની સ્થિતિ છે. આ દરમિયાન સૌરાષ્ટ્રની નદીઓમાં ધસમસતા પૂર જોવા મળી રહ્યા છે. તો ડેમ જળાશયમાં પણ ભારે આવક નોંધાઈ છે. આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટા ડેમ હિરણ-2 માં પણ નવા પાણીની આવક નોંધાઈ છે. નવા પાણીની આવક થતા ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે.

હિરણ-2 માં પાણીની નવી આવકને પગલે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલમાં બંને દરવાજા એક એક ફૂટ જેટલા ખૂલ્લા રાખવામાં આવ્યા છે. ડેમમાં જળસ્તર 90 ટકાએ પહોંચતા જ દરવાજા ખોલવામાં આવ્યા હતા. દરવાજા ખોલવાને લઈ નદી કાંઠા અને નીચાણ વાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: આરોગ્ય પ્રધાન હિંમતનગર સિવિલની મુલાકાત લીધી, સમિક્ષા બેઠક યોજી, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">