Rajkot Video : રાજકોટવાસીઓ આજે બહારનું ભોજન નહીં ખાઇ શકે, 800 જેટલી રેસ્ટોરન્ટ બંધ, જાણો શું છે કારણ

રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેના પગલે ફાયર સેફટી અને બીયુ પરમિશનના અભાવ ધરાવતા એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં RMCની સિલિંગ કાર્યવાહી સામે ધંધાર્થીઓમાં રોષ જોવા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2024 | 2:48 PM

રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેના પગલે ફાયર સેફટી અને બીયુ પરમિશનના અભાવ ધરાવતા એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં RMCની સિલિંગ કાર્યવાહી સામે ધંધાર્થીઓમાં રોષ જોવા મળશે.

હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધાર્થીઓએ હડતાળ પાડી છે. હોસ્પિટાલિટી એસોસિયેશન દ્વારા આજે 800થી વધારે એકમો બંધ રહેશે. આજે એક દિવસનો બંધ પાડી પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો છે.

સિલિંગ ઝુંબેશ સામે મુદ્દત આપવા માટે ધંધાર્થીઓની માગ છે. RMC અધિકારીઓ સાથેની બેઠક નિષ્ફળ રહી હતી. આ તરફ હોટલ સંચાલક મંડળા પ્રમુખે સીલ ખોલવા માટે RMCના નામે મોટી ખંડણી માગતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

રાજકોટના હોસ્પિટાલિટી એસોસિયેશન દ્વારા આજે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. હોસ્પિટાલિટી એસોસિયેશનના જણાવ્યા અનુસાર જે રીતે શાળાઓ અને કોલેજને મનપાએ જે છુટછાટ આપી છે. તે જ રીતે હોટેલ અને બેન્કવાઈટ હોલને છુટછાટ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

 

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">