આજનું હવામાન : ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી, અરબ સાગરમાંથી ભેજ આવતા બફારો રહેવાની સંભાવના, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી આગામી 5 દિવસ ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર અરબ સાગરમાંથી ભેજ આવતા બફારો રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં 25થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે.

| Updated on: Jun 02, 2024 | 8:34 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી આગામી 5 દિવસ ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર અરબ સાગરમાંથી ભેજ આવતા બફારો રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં 25થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. રાજ્યના કેટલાક ભાગોમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિતના રાજ્યમાં આજે અને આગામી 5 દિવસ વાદળધાયુ વાતાવરણ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 42 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વડોદરામાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ રાજકોટમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભૂજમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. પાલનપુરમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત ભાવનગરમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">