અરવલ્લીઃ મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે રાજ્યમાં ત્રીજો ગુનો નોધાયો, મોડાસા પોલીસે શરુ કરી તપાસ

Maulana Mufti Salman Azhari: અરવલ્લી જિલ્લાના મોડાસામાં મૌલાના મુફતી સલમાન અઝહરી સામે ભડકાઉ ભાષણનો ગુનો નોંધાયો છે. એટ્રોસિટીની પણ કલમ મૌલાના અઝહરી સામે નોંધવામાં આવી છે. મોડાસા શહેર પોલીસ સ્ટેશનના પીઆઈએ આ અંગે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

| Updated on: Feb 09, 2024 | 10:24 PM

અરવલ્લી જિલ્લાના મોડાસામાં મૌલાના મુફતી સલમાન અઝહરી સામે ભડકાઉ ભાષણનો ગુનો નોંધાયો છે. એટ્રોસિટીની પણ કલમ મૌલાના અઝહરી સામે નોંધવામાં આવી છે. મોડાસા શહેર પોલીસ સ્ટેશનના પીઆઈએ આ અંગે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો: સાબરડેરી ચૂંટણીઃ ગાય, ભેંસ કે બકરી નહીં તોય દૂધ મંડળીમાં સભાસદ! પૂર્વ ચેરમેન સામે તપાસની માંગ કરાઈ

ભડકાઉ ભાષણ અને એટ્રોસિટીનો ગુનો મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે નોંધાયો છે. મૌલાના અઝહરી સામે રાજ્યમાં ત્રીજો ગુનો ભડકાઉ ભાષણને લઈ નોંધાયો છે. મોડાસા શહેર પોલીસ મથકમાં આ મામલે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. આ મામલે મોડાસા શહેર પોલીસ મથકના પીઆઈ ખુદ ફરિયાદી બન્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">