કાળા જાદુ પર લાગશે રોક, વિધાનસભા ગૃહમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વાનુમતે પસાર

બિલ લાવવાનું મુખ્ય હેતુ સમાજમાં અજ્ઞાનતાના કારણે ફૂલી-ફાલતી અનિષ્ટ અને દુષ્ટ પ્રથા સામે સામાન્ય લોકોને રક્ષણ આપવાનો છે. સમાજમાં સામાજિક જાગૃતિ અને સભાનતા લાવવા અને લેભાગુઓ દ્વારા સમાજના સામાન્ય લોકોનું શોષણ અટકાવવા આ બિલ લાવવામાં આવ્યું છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 21, 2024 | 7:23 PM

કાળા જાદુ અને અંધશ્રદ્ધાને દૂર કરવાના હેતુથી સરકાર દ્વારા ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબતે વિધેયક-2024 નામથી ગૃહવિભાગ દ્વારા તૈયાર કરાયેલું બિલ આજે વિધાનસભામાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જે ચર્ચાના અંતે સર્વાનુમતે પાસ થયું છે.

બિલ લાવવાનું મુખ્ય હેતુ સમાજમાં અજ્ઞાનતાના કારણે ફૂલી-ફાલતી અનિષ્ટ અને દુષ્ટ પ્રથા સામે સામાન્ય લોકોને રક્ષણ આપવાનો છે. સમાજમાં સામાજિક જાગૃતિ અને સભાનતા લાવવા અને લેભાગુઓ દ્વારા સમાજના સામાન્ય લોકોનું શોષણ અટકાવવા આ બિલ લાવવામાં આવ્યું છે.

કોઇપણ વ્યક્તિ પોતે અથવા બીજી કોઇ વ્યક્તિ મારફતે કાળા જાદુનો પ્રચાર કરી શકશે નહિ અથવા વ્યવસાય કરી શકશે નહીં. જો આ પ્રકારની ફરિયાદ મળશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અધિનિયમની જોગવાઇઓ હેઠળ દોષિત વ્યક્તિને છ મહિનાથી સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત 5 હજાર રૂપિયાથી 50 હજાર રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.

Follow Us:
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video
સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video
સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video
વડોદરામાં પૂર બાદ 19 હજાર મેટ્રિક ટન કચરાનો કરાયો નિકાલ - Video
વડોદરામાં પૂર બાદ 19 હજાર મેટ્રિક ટન કચરાનો કરાયો નિકાલ - Video
ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ, પોલીસે 2ની કરી અટકાયત
ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ, પોલીસે 2ની કરી અટકાયત
મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ
મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું
આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
g clip-path="url(#clip0_868_265)">